________________
અરિસિંહકૃત સુત સંકીર્તન
૨૨૩ કમારદેવી જેને પિતે જનધર્મમાં બહુજ આગળ નાના નાનપણમાં જ મદમસ્ત વાદીઓ રૂપી હાથીઓને પડતી હતી છતાં શૈવધર્મમાં પણ શ્રદ્ધા હતી. તેને વાદમાં હરાવી “વ્યાઘસિંહ શિશકેટનો ખીતાબ ત્રણ પુત્રો હતા-મલદેવ, વસ્તુપાલ અને તેજપાલ મેળવ્યો હતે. (૩) હરિભદ્રસૂરિ (૫) વિજયસેનસૂરિપછી ભીમે વસ્તુપાલ અને તેજપાલને વીરધવલના વિજયસેનસૂરિએ તેમને સંપાધિપતિ થવાનું ધાર્મિક મંત્રીઓ તરીકે આપ્યાં અને વીરધવલને કહ્યું કે તારા પુણ્ય સમજાવ્યું. વસ્તુપાલે તે રીતે કરવા નિશ્ચય કર્યો. પરાક્રમને આ બન્ને બે આંખોની ગરજ સારશે જેનાથી પાંચમા સર્ગમાં મહાયાત્રાની તૈયારીનું વર્ણન તું તારા શત્રુઓને શોધી કાઢી પગ નીચે ચગદી નાંખી આપ્યું છે. પોતાની માતાની પક્ષમાં પિતાના ધર્મશકીશ. બન્ને મંત્રીઓએ જનધર્મને ઉન્નત કરવાનો કુમા- ગુરૂ માલધારી ગ૭ના નવચંદ્રસૂરિ, વાયડા ગચ્છના રપાલનો સંદેશો પણ અમલ કરવાનું છે. આ વૃત્તાંત જિનદત્તસૂરિ, સંડેરક ગચ્છના શાન્તિસૂરિ અને સોમેશ્વરના કાર્તિકેમદીમાં આપેલા વૃત્તાંતથી જે કે ગઢલક લોકના સૂર્યરૂ૫ વર્ધમાનસૂરિ આદિ નામાંકિત ભિન્ન છે પણ તત્કાલીન બીજા બે ગ્રંથોના વર્ણન આચાર્યો આ જાત્રામાં વરતુપાલની સાથે આવ્યા સાથે તે બરાબર મળતો આવે છે. તે બંને ગ્રંથે હતા. સંઘે કાસદ (હાલનું કાસા) પાસે પડાવ તે (૧) જયસિંહની વસ્તુપાળ તેજપાળ પ્રશસિત નાંખ્યો હતો. અને ત્યાં હષભદેવના મંદિરમાં મોટો અને (૨) ઉદયપ્રભની સુકૃત કીર્તિ કલ્લોલિની છે. આ ઉત્સવ કર્યો હતો તેનું વર્ણન આપેલ છે. બાબતમાં વસ્તુપાળના પિતાનાજ શબ્દો ઉપર વધારે છઠ્ઠા સર્ગમાં કાવ્યના સાંકેતિક રીવાજ પ્રમાણે વજન આપી શકાય. નરનારાયણનંદમાં તે પિતાને સૂર્યોદયનું વર્ણન આપ્યું છે. ગુર્જરેશ્વરનો મુખ્ય મંત્રી હોવાનું જણાવે છે અને
સાતમાં સર્ગમાં શત્રુંજય પર્વત ઉપર ચડવાનું તેના છેલ્લા સર્ગમાં તે જણાવે છે કે તેણે પોતાના
તથા ભક્તિભાવ પૂર્ણ ઉત્સવોનું વર્ણન આપેલ છે. અત્યંત પ્રભાવમધુર કાંઈ પણ અંતરાય વિના ધર્મો.
તીર્થના અધિષ્ઠાયક દેવ કેપદ યક્ષને પ્રથમ વંદન સવ નિરંતર કરવા માટે ગુજરાતના રાજા
કરીને વસ્તુપાળ આદિનાથના મુખ્ય મંદિરમાં પ્રવેશ ભીમદેવના મહામંત્રીનું પદ પરવશતા આપનારું કરે છે. સંધ પર્વત ઉપર આઠ દિવસ રહે છે. છતાં સ્વીકાર્યું હતું. બાલચ આપેલી બીના સેમેશ્વરે આપેલી બીન સાથે મળતી આવે છે.
આઠમા સર્ગમાં દેવપાટણ અને ગિરનારની યાત્રાનું ચોથા સર્ગમાં વીરધવલે પોતાના મંત્રીઓની
વર્ણન છે. શત્રુંજયથી ઉપડી સંધ સોમનાથ મહામદદથી કેવી રીતે ધરતી છતી અને પાપ તથા
દેવની પૂજા કરવા દેવપાટણ જાય છે ને ત્યાંથી અત્યાચાર કેવી રીતે અટકાવ્યાં તેનું વર્ણન અરિ
ગિરનાર આવે છે. પર્વતની તળેટીમાં સંઘ પડાવ સિંહ આપે છે ત્યાર પછી તેજપાલે વસ્તુપાલને
નાંખે છે. અને ઉત્સવ ક્રિયા શરૂ થાય છે. ત્યાર રાજાને હુકમ માનવાને તથા જૈન ધર્મને ઉન્નત
પછી નેમીનાથની પૂજા અને ઉત્સવનું વર્ણન આવે કરવાને વિનતિ કરી. બને જ પોતાના ધર્મગુરૂ
છે, ગિરનારના જૈન મંદિરોની અધિષ્ઠાતા અંબાનાગેન્દ્રગચ્છના વિજયસેનસૂરિ પાસે ગયા. આ પ્રસંગે
દેવીને પગે લાગી તથા શાંબ અને પ્રદ્યુમ્ન જે અહીં આ ગછના સૂરિઓનો વંશાનકમ કવિએ આ મુક્તિ પામ્યા છે તેનાં દર્શન કરી સંઘ પર્વત ઉપર છે:-(૧) મહેન્દ્રસૂરિ (૨) શાંતિસૂરિ (૭) આનંદસૂરિ આઠ દિવસ રહી નીચે ઉતરે છે. અને અમરસૂરિ કે જેઓએ જયસિંહદેવ પાસેથી પ- નવમા સર્ગમાં પર્વત ઉપરથી ઉતરતાં મંત્રીશ્વરે ૬ મસ્વિટમામધુર નિરરતનાયત્સવ નિરાશ થ ઋતુ જોઇ તેનું કવિ વર્ણન કરે છે.
નિત્તાજા દશમાં સર્ગમાં સંઘ ગૃહ પ્રત્યે પ્રયાણ કરે છે ચો પૂર્નાવનિ મહીપતિ મીત મસ્ત્રીત્રતા પૂરવર- તેનું વર્ણન છે. સંધ પૂર્ણ ઠાઠમાઠથી વામનસ્થલી
ત્વમfપ પ્રદેજે . ૧૪-૧૨૬. હાલના વંથલી)માં પ્રવેશ કરે છે. જ્યારે ધોલકા