SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ જનયુગ માહ-ફાગણ ૧૯૮૪ નજીક સંધ પાછો આવે છે ત્યારે તેજપાળ સાથે (૭) સરસ્વતી દેવીની મૂર્તિ કરાવી, વીરધવલ પણ સર્વ શહેરીઓ સાથે તેનું સ્વાગત (૧૮) તેના વડવાઓ-બાપદાદાઓની મૂર્તિઓ કરવા સામો આવે છે. યાત્રાના સંપૂર્ણ વર્ણન સારૂ કરાવી. સરખાવો ધર્માલ્યુદયનો છેલ્લો સર્ગ અને વસંતવિ, (૧૯) વસ્તુપાળ-તેજપાળ તથા વરધવળના લાસને અગિયારમો અને બારમે સર્ગ. બાવલાંની હાથી ઉપર જુદી જુદી મૂર્તિઓ બનાવઅગિયારમા સર્ગમાં વસ્તુપાળે છે જે મંદિર રાવી પધરાવવી. બંધાવ્યાં તથા સમરાવ્યાં તેનું વર્ણન છે તે નીચે (૨૦) ગિરનારનાં ચાર શિખરો અવલોકન, પ્રમાણે - અંબા, શાંબ અને પ્રદ્યુમ્નની રચના શિ૯૫મય કરાવવી. અણહિલવાડ પટ્ટનમાં. (૨૧) આદિનાથના મંદિર પાસે તોરણ બનાવવું. (૧) વનરાજના પંચાસરા પાર્શ્વનાથના મંદિ- (૨૨) ભરૂચના સુવ્રત સ્વામી તથા સાચારને રને પુનરૂદ્ધાર. મહાવીર સ્વામીના મંદિરના અવતારરૂ૫ મંદિર બનાવ્યાં ખંભાતમાં-- (૨૩) આદિનાથની મૂર્તિની આગળ સેનાને (૨) ભીમેશના દેવળમાં સુવર્ણદંડ તથા કળશ તથા રત્નનો પુછપટ્ટ બનાવ્યો, ચડાવ્યાં. (૨૪) સુવર્ણ તોરણ ચડાવવું. (૩) ભટ્ટાદિત્ય પાસે ઉત્તાનપટ્ટનું ઉભું કરવું પાલીતાણાની નજીકમાં તથા તેના મસ્તકે સુવર્ણહાર ચઢાવો. (૨૫) એક મોટું તળાવ ખોદાવ્યું. (૪) ભટ્ટાર્કવહક નામે વનમંદિરમાં કુવો (૨૬) એક ઉપાશ્રય બંધાવ્યો. ખોદાવે. (૨૭) એક પાણીની પરબ બંધાવી. (૫) સૂર્યદેવ બકુલના મંદિર પાસે મંડપ કરાવ્યું. અંકેવાલીય ગામમાં. (૬) વિદ્યનાથના મંદિર અને તેના મંડપનું (૨૮) એક તલાવ ખોદાવ્યું. સમરાવવું. . ગિરનાર પર્વત ઉપર. (૭) છાશ તથા દહીંના વિક્રય સ્થળે તેમાં જીવ જંતુ પડતાં બચે, તે સારૂ ઉંચી દીવાલની વાડો (૨૯) સ્તંભન પાર્શ્વનાથ અને શત્રુંજયના આદીબાંધી આપવી. શ્વરનાં મંદિર બંધાવ્યાં.. (૮) બે ઉપાશ્રય બંધાવ્યાં. સ્તંભનમાં ( ઉમરેઠ પાસે થામણામાં). (૯) બે બાજુ ગવાક્ષો સાથે પાણીની પરબ (૩૦) પાશ્વનાથનું મંદિર સમરાવ્યું. બંધાવવી. (૩૧) પાર્શ્વનાથના મંદિર પાસે બે પરબ બંધાવી. ધોલકામાં ડાઈમાં (૧૦) આદિનાથનું મંદિર બંધાવવું. (૩૨) વૈદ્યનાથના મંદિર ઉપરથી માલવાના (૧૧) બે ઉપાશ્રય બંધાવ્યાં. રાજાએ સુવર્ણ શિખરો ઉપાડી જવાથી નવાં સુવર્ણ (૧૨) ભટ્ટાર્ક રાણક નામે મંદિરનું સમરાવવું. શિખર ચડાવ્યાં અને સૂર્યદેવની નવી મૂર્તિ પધરાવી, (૧૩) વાપી (વાવ) બંધાવી. આબુ પર્વત ઉપર, (૧૪) પ્રથા-પાણીની પરબ બંધાવી. | (૩૩) પિતાના મોટા ભાઈ મલદેવના મૃતશત્રુંજય પર્વત ઉપર. જીવના ધર્મ કલ્યાણ સારૂ(સંવત ૧૨૭૮માં)મલ્લાદેવને (૧૫) આદિનાથના મંદિર આગળ ઈદ્ર મંડપ ગેખલો બંધાવવો. બંધાવ્યો. વસ્તુ પાલનાં મંદિર, દયાનાં કામો તથા સામા(૧૬) નેમિનાથ ને સ્તંભન પાર્શ્વનાથનાં મંદિર છેક ઉપયોગના કામોની સંપૂર્ણ રી૫ સારૂ વાંચનારે બંધાવ્યાં. જિનહર્ષનું વસ્તુપાલચરિત્ર જોઈ લેવું.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy