________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય - શ્રી સારાભાઈ મગનભાઈ મોદી લોન-સ્કોલરશીપ ફંડ.
આ ફંડમાંથી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સ્ત્રી કે પુરૂષ વિદ્યાર્થીને નીચે મુજબ અભ્યાસ કરવા માટે આર્થિક સહાય લેનરૂપે આપવામાં આવે છે –
(૧) હાઇસ્કુલમાં અંગ્રેજી ચેથા ધોરણથી અંગ્રેજી સાતમા ધોરણ સુધીના અભ્યાસ માટે.
(૨) ટ્રેઇનીંગ કેલેજમાં અભ્યાસ કરી ટ્રેઇન્ડ શિક્ષક થવા માટે. (૩) મિડવાઈફ કે નર્સ થવા માટે. (૪) હિસાબી જ્ઞાન, ટાઈપરાઈટીંગ, શેટલેન્ડ, વિગેરેના અભ્યાસ માટે,
(૫) કળા કૈશલ્ય એટલે ચિત્રકળા, ઇંગ, ફેટોગ્રાફી, ઇજનેરી, વિજળી ઇત્યાદીના અભ્યાસ માટે.
(૬) દેશી વૈદકની શાળા કે નેશનલ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે.
લોન તરીકે મદદ લેનારે લિખિત કરારપત્ર કરી આપવું પડશે. કમીટીએ મુકરર કરેલ ધાર્મિક અભ્યાસ કરવો પડશે. અને કમાવાની શરૂઆત થતાં જે મદદ લીધી હોય તે તેના મેકલવાના ખર્ચ સહીત વગર વ્યાજે પાછી વાળવાની છે.
વિશેષ જરૂરી વિગતો માટે તથા અરજી પત્રક માટે લખે – ગોવાળીઆ 2 કરોડ, ) ઓનરરી સેક્રેટરી, ગ્રાંટરોડ, મુંબઈ. ) શ્રી મહાવીર જૈન વિદ્યાલય.
આ પત્ર મુંબઈની શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ માટે ધી ડાયમંડ જયુબિલી પ્રિન્ટીંગ પ્રેસ, અમદાવાદમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું અને હરિલાલ નારદલાલ માંકડે જૈન શ્વેતાંબર કૅરન્સ ઑફીસ, ૨૦ મુંબઈમાંથી પ્રગટ કર્યું.