________________
૩૩ કર્ણાટકી ભાષામાં લખાએલા જૈન સાહિત્યને લખવાની દષ્ટિએ તે તે જાતના નિબંધ વગ અને
પરિચય. તેમાં પણ શ્રી મહાવીર વિષે જે જે વાત એ બધા નિબંધોનું મથન કરતાં જે નવનીત નીકળે
લખાએલી હોય તેને તે ખાસ પરિચય. તે મહાવીરજીવનની સંકલનામાં અસાધારણ ઉપ૩૪ વિદેશી લેખકેએ ભગવાન મહાવીર વિષે ર ાગી થાય. કાંઈ લખ્યું હોય તેને સારો અભ્યાસ.
વિશ્વહિતૈષી ભગવાન મહાવીરનું જીવન લખવાને ક૫ પ્રાચીન રાજકારણનો પરિચય તથા પ્રાચીન સમાજ સમગ્ર વિશ્વનું ઉપયોગી સાહિત્ય વિશ્વવ્યાપક દૃષ્ટિએ સ્થિતિને પણ પરિચય.
જ જવું જોઈએ; અન્યથા એ લોકનાથની આશાતના ૩૬ ભાષાશાસ્ત્રનો પણ થડ પરિચય.
થવાનો સંભવ છે. ભગવાન મહાવીરના ત્યાગધર્મને
આચરનારો અને સર્વભૂતહિને રતઃ મુનિગણ આ ૩૭ સર્વધર્મના મૂળ પુરૂષોના જીવનને સૂક્ષ્મ અભ્યાસ
બાબત વિષે વિચાર કરે તે એ વિષે ઘણું થવાનો આટલી અભ્યાસ સામગ્રી પ્રાપ્ત કર્યા પછી સંભવ છે. ભગવાન મહાવીરનું મંદિર અને તેમનું પૂર્વોક્ત અંતરંગ સામગ્રીયુક્ત કોઈ એક વ્યક્તિ આ પ્રકારનું જીવનલેખન એ બે પ્રવૃત્તિમાં કઈ અધિક કે મંડળ શ્રી મહાવીરના ચરિત્ર વિષે લખવાની મૂલ્યવાન છે તે તે કેવળી જ કહી શકે. તેમ છતાં પ્રવૃત્તિ કરશે તો તેમાં ઘણી સફળતા મળશે કોઈ પણ અંશે આ કામની કીંમત ઓછી નથી જ. આ એમ ખાત્રીપૂર્વક કહી શકાય. આ રીતે લખનાર, તે સ્વ અને પરના હિતનું કામ છે માટે મુનિગણને શ્રી મહાવીરને, શ્રીબુદ્ધને, શ્રીકૃષ્ણને કે બીજા કોઈ વિનંતી કરું છું કે જરૂર તેઓ આ કામ માટે કટીબદ્ધ મહાપુરૂષને ઓછું વતું લખીને અન્યાય તો થઈને પ્રસ્થાન કરે. નહિ જ કરે. એકલે હાથે આવું કામ થવું અશકય નહિ તે દુઃશક તે જરૂર છે; એથી વિશ્વ મારી અ૯પમતિ પ્રમાણે ભગવાન મહાવીરના કાણની યોજના પ્રમાણે મહાવીરચરિત્ર રચનાની જીવન વિષે જે જે વિચારો મેં કરી રાખેલા તે આજે યોજના હાથ ધરવામાં આવે અને તે તે વિષયના પ્રગટ કરું છું. હજુ પણ બીજા ઘણા વિચારો રહી અભ્યાસકેને ઉચિત કામ સોંપવામાં આવે તે જાય છે જેની પૂર્તિ કરવાનું અન્ય વિદ્વાનને પ્રાર્થી એક આદર્શ મહાવીરચરિત્ર લખી શકાય અને
વિરમું છું. એ મુખ્ય કામ કરતાં જૈનધર્મને લગતા અનેક જાતના ગૂઢ પ્રશ્નો અને રહસ્યોનો નિકાલ પણ ૮૮ ૪ િિાિનવરિપતે થઈ જાય તેમજ જૈનધર્મને ઈતિહાસ ઘણે સ્પષ્ટ
पुरातनैरक्तमिति प्रशस्यते । થઈ જાય.
विनिश्चिताप्यद्यमनुष्यवाकृतिખરી રીતે તે “મહાવીરચરિત્રસાધનસંગ્રહાવલિ'
ने पठ्यते स्मृतिमोह एव सः । નામ રાખીને એક લેખમાળાજ કાઢવી જોઈએ અને તેમાં પૂર્વોક્ત સામગ્રીસંપન્ન મંડળ મહાવીર ચરિત્ર
શ્રસિદ્ધસેન દિવાકર..