SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩૧૭ આ પૂર્વે કરેલાં મારા, દમદંતરાજા વિચાર કરે છે કે, આ પ્રકારે આપણે પિતાનો દોષ ટ્વ. કાન્તના પુત્રની કર્મોને દેખાડનાર પાંડે કરવો તો મને ઉપકારી પેઠે કાંતે કબૂલ કરતા નથી અને કાંતો બીજા છે. એમણે જે માન અપમાન નહિ કર્યું છે તે કોઈ ઉપર એ દેશો ઢળી પાડીએ છીએ. અને મારા યશ, અપયશ કર્મને હું કેવી રીતે જાણી શકત? એથી કરીને આપણા આત્મામાંથી નિવૃત્તિ થતી માટે તેનો ઉપકાર માની આ કર્મોને સહન કરી નથી, અને દોષનિવૃત્તિ વિના આત્મા પિતાને લઉં. તેઓશ્રી સનમાનને અને અપમાનને સહન વિજય કરી શકતો નથી-વિત ઉપર જય મેળવી કરી કર્મનો ક્ષય કરે છે. અને આત્માને નિર્મળ શકતો નથી. કરે છે. આ પાંડવ કૈરવ ઉપર દમદૂત રાજાએ દેવદ્રષ્ટિ ગયા પછી અંતરાત્મ દ્રષ્ટિ થતાં આપણે રાખેલો સમભાવ એને Jainlogy જન આત્મવિદ્યા કર્મના ક્ષેત્ર ઉપર કાર્મણ દેહમાં થતા નાના વિકારોમાં સમભાવ સામાયિક કહે છે. આ સમભાવ સામા પડીએ છીએ. ઘણાએક વિદ્વાને પણ મનને દોષ યિકથી આપણને સમજાયું હશે કે વિનાશી વાદળાં આપતા જણાય છે; જેમકે એક વિદ્વાન કવિ ઉપર વિચાર કરતાં અવિનાશી આત્માને દમદંતરા- ગાય છે કે – જાને બોધ થાય છે. એને જૈન પરિભાષામાં પ્રત્યેક | મન તું ગમાર થા માં, બુદ્ધ કહે છે, અને જ્યારે રાગ દ્વેષનો માન અપમા દેશમાં દબાઇ જા માં. નને ક્ષય કરે છે ત્યારે સમભાવ વડે કેવળ જ્ઞાના મન તેને જવાબ આપે છે કે પ્રભુ! હું ગમાર દિગુણો-પૂર્ણ ગુણ આત્મામાં વિકસે છે. નથી. હું તો જડ છું તમે પોતે જ મને દષમાં પકડે સામાયિકના પ્રત્યાખ્યાનમાં તરસ મત્તે - છે, અને પછી મને ગમાર કહે છે. તમે શિખરે મમિ એવું એક પદ આવે છે, અને એનો ભાવ ચઢાવ તે જ મન સ્વર્ગને શિખરે ચહું છું, એ છે કે આત્મા પોતાના સ્વભાવને છોડી વિભા અને નરકની ખાઈમાં પટકે તે હું નર્કમાં પડું છું, વમાં ગયો હોય, ત્યાંથી પાછો સ્વભાવમાં લાવ. તમારી પ્રેરણું વિના મારાથી કાંઈ થતું નથી. આમાં આને ઈગ્રેજીમાંconfession કહે છે. અને જૈન પરિ. દેષ કે ગુણ તમારો છે. મારામાં તમે આપો છો ભાષામાં પ્રતિક્રમણ કહે છે. આત્મદ્રષ્ટિ થયા વિના પિતાના દોષો ઘણા છે પ્રગટ કરી શકતા નથી. માટે તમારે દિવસમrfમ કહેવું જોઈએ. મહાત્મા ગાંધી સત્યના પ્રયોગો પોતાની આત્મકથામાં કેટલાએક લેમીને દોષ આપે છે. અને લખે લખે છે તેમાં જનના પ્રતિક્રમણની-વિચારકેને ઝાંખી છે અને વદે છે કે જગતમાં કલહનું મૂળ લક્ષ્મી છે. થયા વિના રહેતી નથી. દોષ કબૂલ કરવા અને હવે લક્ષ્મી પણું ચિતન્યને કહે છે કે હું તે જડ છું. પછી ન કરવા અને એમ કરી આત્માને નિર્મળ મારે દુઉપયોગ કે સદ્દઉપયોગ તમારા હાથમાં છે, કરવાની જિજ્ઞાસુઓ અકર્મક ક્રિયાપદ Intransitive મારામાં હું જડ હોવાથી ગુણ દોષ નથી. દોષ અને verb કે passive voice સહભેદ વિશેષતઃ- ગુણને આરા૫ તમે મારામાં કરી છે. હું લક્ષ્મી વાપરવા નહિ. વક્તાના મિત્ર સ્વ. કાન્ત વિશેષે છું. તમે લક્ષમીના પતિ છે. હું નારી છું. તમે કરી આ પ્રયોગ કરતા હતા. દાખલા તરીકે તેમના નારાયણ છે, અને તમારી આજ્ઞા પ્રમાણે મારે તે પુત્રને તેમણે પૂછયું કે ખડીઓ કેમ પો? પુત્રે ચાલવું રહ્યું, માટે પ્રભુ તમારા દોષને માટે તમારે જવાબ આપે, બાપુજી હાથમાંથી પડી ગયો. તેમણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રતિક્રમણ કરવું ઘટે અને કહ્યું કે એમ કહે કે મેં પાડી નાખ્યો, ખડીઆમાં Confession કરવું જોઇએ. પોતાની મેળે પડી જવાની શક્તિ નથી. મેં વિચાર કેટલાએક-કેટલાએક શાસ્ત્રો પણ જાણે પોતે પૂર્વક-જ્ઞાનપૂર્વક ખડીઓ બરાબર હાથમાં પકડ્યો દેવ રહિત હોય તેમ કર્મને દેશ આપે છે. કર્મ તે નહિ એટલે તે પડે, એમ તારે કહેવું જોઇએ. -કર્મપરિણામ રાજા તે વિચાર કરતાં જણાય છે કે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy