________________
જૈનશુગ
પિષ ૧૯૮૪ મુજબ જ્યારે આપણી સામાજિક મુશ્કેલીઓને પણે સદંતર ઉખેડી ફેંકી દઈએ, અને બીજી બાજુ આપણે વિચાર કરીશું ત્યારેજ બધું કહેવાશે. આજની નવી દુનિયાને ધ્યાનમાં રાખી ઇતિહાસના
હવે અત્યારે વિશેષ કંઈ નથી લખતો. આપણી પેલાં ઉજળાં ચિહાને ફરી વધુ જોરમાં જીવંત કરીએ મૂળ બાબતને આ પત્રમાં સ્પર્શ કરી શકાય એટલો તો હું એકખું જઈ શકું છું કે દુનિયાના હવે પછી સમય પણ નથી. લગભગ બાર વાગ્યા હશે, અને અસ્તિ ધરાવનાર ગણ્યાગાંઠયા ધર્મોમાં ધર્મ જરા થાકી પણ ગયો છું એટલે બેચાર દિવસ રહી પણ પોતાનું સ્થાન સારી રીતે જાળવી લે. ઇ. સ. નવોજ પત્ર લખીશ.
પૂર્વેની પાંચમાં યા છઙ્ગ સંકાની દુનિયાને જે શ્રી બધાને પ્રણામ.
મહાવીરના સંદેશ વગર આરો નહોતે તે પછી મને
કહેવા દેજે કે વીશ યા એકવીશમાં સૈકાની આલમને વિનોદના યથાયોગ્ય. પણ એ સંદેશ વિના છુટકે નથી. જે આપણે દેવાળું પત્ર ૬ ઠે.
કાઢીશું તે પછી રહ્યા સહ્યા બીજા ધર્મો મહાવીરના
મહાન સંદેશને પિતામાં સમાવી લેશે અને દુનિયાને મુંબઈ તા. ર૭-૮-૧૯૨૫.
નાશ થતો અટકાવશે. વહાલા ભાઈ રમેશ,
મારો પત્ર મળ્યું હશે. ગયા પત્રમાં લખ્યા ભાઈ રમેશ! આપણા ઇતિહાસનું પ્રથમ ઉજળું મુજબ તારા પત્રની આ વખતે રાહ નથી જોતો. સત્ય તે આપણી સાધુ સંસ્થા. આ જમાનાનાં મને આ પત્રમાં આપણે જન ઇતિહાસના એકાદ બે પણ એ સાધુ સંસ્થાને વિચાર કરતાં ખરેખર પ્રિય સત્યને વિચાર કરીશું. પ્રથમ પત્રોમાં એક અનહદ આનંદ થાય છે. ખરું છે કે એ સુંદર કડવા સત્યની તે ઝાંખી કરી, અને તેમાંથી સહેજે વ્યવસ્થાને લાભ આપણને બહુજ ટુંક સમય મળે, કોઈને પ્રશ્ન થાય કે જે એ કડવું સત્ય બે હજાર
પરંતુ તેથી મૂળ વસ્તુ થોડી જ મારી જાય છે ? લાંબો વર્ષના ઈતિહાસને પાને પાને ચાલુ નજરે પડ્યા
સમય એ ઘટનાએ આપણા જીવનમાં પાઠ ન ભજવ્યો કરતું હોય તે પછી બીજા કોઈ ધર્મોની માફક જન
તે એટલાજ કારણે કે પિલા કડવા સત્ય સાથે આને ધર્મ પણ આ દુનિયાના પટ ઉપરથી હતા ન હતા
મેળ કેમ મળી શકે? ગમે તેમ પરંતુ એક સમયનું કેમ ન થઈ ગ? ઇતિહાસની કઈ સુંદર ઘટના
આપણું એ ઉજળું ચિન્હ આપણે સહેજે કેમ ભૂલી ઓએ આજ લગી એને ટકાવી રાખ્યો?
જઈએ? કુદરતના કોઈ અકસ્માતેજ આપણે જેનો એક એક કલ્પના કરો કે જેમાં ભદ્રબાહુ યા જંબુરહેવા નથી સર્જાયા–એ કડવા સત્યે તો ખરે- સ્વામી આપણી ધાર્મિક સંસ્થાને મોખરે પ્રભુ મહાખર એટલી ભયંકર રીતે આપણી ભૂત અને વર્ત વીરના પ્રતિનિધિ તરીકે પાઠ ભજવી રહ્યા હોય, અને માન જીવનને છિન્નભિન્ન કરી નાંખ્યું છે કે આવો એમના હાથ નીચે દેશમાં કેટલાય આચાર્યો, ઉપાપ્રશ્ન ઉદ્ભવ્યા વિના ન રહે. અત્યારે આપણે બાયો તથા અન્ય સાધુ સમુદાય પિતાની નિત જીવી રહ્યા છીએ એ એક સત્ય છે એમાં કોણ ના ફરજ બજાવી રહ્યા હોય. આ કલ્પનાના જંબુસ્વામી કહેશે? આટલું છતાં આ હડહડતું સત્ય પણ મને તે આપણી સમગ્ર સંસ્થાના પાપ અને એમના હાથ તે નવાઇ પમાડે છે. મારા દિલને થતું આ આશ્ચર્ય નીચેના આચાર્યો તથા ઉપાધ્યાય તે બીશપ અને અન્ય આપણું ઇતિહાસને ખુણે ખાંચરે ઢંકાઈ ગયેલી બે પાદરીઓ વિગેરે કહું તો કંઇ ખોટુ નહિ. કાઈ બી. ચાર ઉજળી ઘટનાઓ તરફ મારું ધ્યાન ખેંચે છે. સંસ્થાનો ચાલક તો એક જ છે જોઈએ એ તો અને એને વિચાર કરતાં મને થાય છે કે જે પેલા આપણે ત્યાં પ્રથમથી જ સ્વીકારાએલું. અત્યારની કડવા સણને આપણું અત્યારના જીવનમાંથી આ- માફક જુદા જુદા આચાર્યો પિતાની સ્વતંત્ર ટાળીએ