________________
વિનોદના પત્રો
જમાવીને તદન ખોટી ધાંધલ મચાવી છે તે અ- દીધેલો કે ભાગ્યે જ કોઈનું સાધુ અવસ્થામાંથી પતન વકાશ આપણી સંસ્થાની શરૂઆતમાં નહોતું. પ્રભુ થવાનો ભય રહે. મહાવીરના પ્રતિનિધિ જે કંઇ ફર્મવે તેથી લેશ પણ અત્યારની માફક તે સમયમાં કાઈ, દિવસમાં વિરોધી મા બીજા કોઈ પણ આચાર્ય યા સાધુ ત્રણ ત્રણ વખત આહાર માટે બહાર નહોતા પડતા, નહેતા લઈ શકતા.
અને જે એક યા બે વખત આહાર માટે બહાર દરેક આચાર્યની આજુબાજુ પિતાનેજ શિષ્ય પડતા તે પણ બાપડા શ્રાવક શ્રાવિકાઓનું વધ્યું સમુદાય હાય એવી કોઈ ઘટના તે વખતે નહોતી. ઘટયુંજ વહોરી લાવતા. અત્યારે તો ખાસ આમંદરેક સાધુ જેટલા ભાવથી પિતાને દીક્ષા આપી હોય ત્રણ થાય, અને સમય સમયનો જુને વિવેક પણ તે આચાર્યને માનતા તેટલાજ ભાવ અને પ્રેમથી ન જળવાય. હાલમાં શ્રી મહાવીર પ્રભુના આચાબીજા આચાર્યો તરફ જોવાની એમની ફરજ મનાતી, રાંગ તથા શય્યભવસૂરિ સંપાદિત દશવૈકાલિક યા અને સહુ કોઈ એમ માનતા. કઇબી સાધુ, ધર્મને બીજા કોઈ પણ સૂત્રની પૂરી ગણના પણ ન થતી અંગે જેટલો વધુ અભ્યાસ કરતા તેટલી તેમની કદર હોય તેમ આપણા જેવાઓને તે લાગે એમાં નવાઈ વધ થતી. એમના હાથે થયેલાં ધર્મને અંગેનાં કાર્યો જ શી? ભાઈ, આ સ્થિતિમાં તો શારીરિક જીવનને સંઘ ભૂલતા નહિ. આ બધી વસ્તુની કદર કરતો સંઘ અંગેને આદર્શ પણ કેમ પ્રાપ્ત થઈ શકે? આમ આવા સાધુ સાધ્વીઓને ઉપાધ્યાય, પંન્યાસ, આ વસ્તુને ખરો આત્મા હણાય છે. કેવળ ઉઘાડા પગ ચાર્ય વિગેરે અધિકારોથી નવાજતો, અને તેમ કરો યા માથા રાખવામાં અને કેશલુછનમાંજ ગૈરવ પોતે કતાર્થ થતો. આમ ગમે તેટલા અધિકારો મળે નથી. કેટલી વાર મેં તો આપણા સાધુઓને પરંતુ છેવટે માન છે પ્રભુના એકજ પ્રતિનિધિને અન્ય અન્યધર્મીઓ પાસે અને બહારના બીજા આપવું પડતું, એટલે કોઈ પણ સાધુઆત્માને પોતાને વિદ્વાને પાસે આમ ગેરવ લેતા જોયા હશે, અને ઘણું ખરું અધિકારની લાલસા નહતી થતી. એમ ત્યારેજ મને થયેલું કે આપણે મુખ્ય વસ્તુ ભૂલી કઈ પ્રકારની ગાંડી લાલસા ન થવાથી એ મહા- ગયા છીએ. પ્રભુ મહાવીરનું જે બંધારણ આપણુંભાઓને કેાઈ ગામના સંઘોને કેડી, યા કે તે માંથી દુનિયાના આદર્શ સેવકે, અને સેવિકાઓ ઉભા ફાની માણસને પૈસા ટકાની લાંચ રૂશવતે આપી કરવા રચાએલું, તે બંધારણનો મૂળ હેતુ ઉંચો મૂકી અત્યારની માફક અધિકારો લેવાની ઘેલછા પણ ન. આપણે કેવળ એમાંજ મોટાઈ માનતા અને મનાહોતી થતી.
વતા થઇએ તે એથી તાવિક લાભ ન થાય. આમ કેવળ પ્રભુના નાના મોટા સીપાઈ તરીકે ભાઈ રમેશ ! હવે વખતે તું મને કહીશ કે જ કામ કરવાનું હોય ત્યાં પોતાનું પુસ્તકાલય યા ‘વિનોદ ! આમ સાંકડું દિલ રાખી અત્યારના સાધુ જીવનને અંગે પિતાની સામગ્રીઓ વસાવવાનો તો જીવનના ખોચરાં તપાસવાં તે આપણા જેવાઓને વિચાર પણ કયાંથી થાય? સંઘના ભંડારોમાં પુસ્તકે તે શોભતું હશે ? આવો આહાર અને આમ એડવિગેરે જળવાય, અને દરેક વિદ્યાભિલાષી છવડો કાર વિગેરે કહેવું એ નવી દુનિયાના આપણને તે એનો ઉપયોગ કરી શકે. આમ હોય એટલે શ્રાવક- કેમ પાલવે ?” આમાં ખરેખર હું તારી સાથે મળતા ભાઈઓની પૈસા માટે ખુશામત પણ નહોતી કરવી જ છું. અત્યાર સુધી મેંતો આપણું ગત જીવનના પડતી. અને કોઈને આડાઅવળા પિતાને નામે પૈસા ઇતિહાસના પાનાઓમાંથી ઉજળું જે કંઇ મળી પણ જમે રહેતા રાખવા પડતા, દેશ અને કાળની આવે છે તે તારી પાસે રજુ કર્યું. અને સાથે સાથે પરિસ્થિતિ સમજીને અને સાધુ જીવનને પુરો વિચાર એ બધાની પુરતી સમજ માટે વર્તમાન જીવનને કરી પ્રભુ મહાવીરે સાધુઓ માટે આહાર વિહાર પણ બાજુમાં ઘટાવ્યું. એ વર્તમાન જીવનને પુર તથા બીજે પણ જીવનક્રમ એવી સુંદર રીતે ગોઠવી ખ્યાલ તે હવે પછી જ આવશે; અને એ બધું