SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ તંત્રીની નોંધ છે કે નહિ તે અમે જાણતા નથી, પરંતુ તે વાતા. પ્રવાહ સદાર વહે, તે માટે લોકસમૂહમાં તીવ્ર - વરણ જામેલ હતું તે વખતે જ તેમની પ્રમુખ તરીકે દેલને નથી; એક પાઈનું ખર્ચ થાય નહિ એ રીતની ચુંટણી થઈ, ને તે વાતાવરણમાંથી વાકાનેર વાડી- ધર્મક્રિયાઓની સદિત સ્થિતિમાં ટેવાયેલા સમૂહ લાલભાઈ ગયા એ વાત ચોક્કસ છે. પાસેથી જ્યાં હજારો ને લાખોની જરૂર હોય ત્યાં વાતને મનગમતા આકારમાં વ્યક્ત કરવી એ સાથે નાણાંની વૃષ્ટિ વરસતી નથી. આ દાન-પ્રવાહ સૂકાઈ વ્યવહાર-દક્ષતાની પણ જરૂર છે. લોકને નજીવી નજીવી ગયું છે તે ફરી સજીવન વહે એ માટે ધર્મોપદેશકે બાબતમાં છ છેડવા, કાર્યવાહકો સાથે મતભેદ રાખવો. અને આગેવાનો સદા ઉધોગ ચાલુ રાખશે તે, તેમ આવેશમાં ગમે તે કહી નાંખવું, એ “ધૂની' માણસ- જ તે દાનને યોગ્ય માર્ગે ઉપયોગ કરી તેનાથી માં સહજ હેય, પણ જે વ્યવહારૂ” હેય તે બોલતાં અનેક ગણે લાભ સમાજને પહોંચાડવા માટે જીવલખતાં બહુ વિચાર કરે છે–લાંબી નજર નાંખી તાર નભરના સ્વયંસેવક જૈનો જાગશે તે, સમાજનું તમ્ય સમજે છે. આવા વ્યવહારૂ” પ્રખર સુધારક ન ભવિષ્ય ઉજવળ થવાને-ટકવાનો સંભવ છે. થઈ શકે એમ કોઈ કહે, તો તેવા “સુધારક’ થવા ઇચ્છ. આટલું પ્રસ્તાવમાં અમારા હૃદયનું મંથન થઈ નારમાં જબરું આત્મિકબળ સુધારકને ઉચિત જોઈએ જે ઉગ્યું તે જણાવી દીધું છે. તેમાં કોઈને દુભવએ પણ તેણે સ્વીકારવું જોઈએ. આવા જબર વાનો કિંચિત્માત્ર આશય નથીએ વાત સ્પષ્ટ કરીએ આત્મિક બળ વગર “સુધારક પાછો પડે છે. વળી છીએ. હવે ઉક્ત કોન્ફરન્સમાં જે ઠરાવો થયા છે તે તેવા “સુધારક’માં તે વ્યવહારૂ કરતાં પણ વધુ દીર્ધદષ્ટિ અને ઉંડા ચિંતનની જરૂર રહે છે અને ટુંકમાં કહીશું. તેણે ખાસ સંભાળ રાખવાની હોય છે તે એ છે કે ૧. જૈન ધર્મની ઉજવળતા અને જૈન સમાનઠારા તત્વને દૂર કરવાને બદલે સારા તત્ત્વનો નાશ જાની રક્ષા તથા પ્રગતિ અર્થે આ કૅન્ફરન્સ ઇચ્છે ન થઈ જાય. છે કે ભિન્ન ભિન્ન જન સંપ્રદાયોના ત્યાગી તથા બીજી બાજુ આપણે વિચારીશું તે આખા સ- ગૃહસ્થ ઉપદેશકો નેતાઓ તથા પત્રકારો આજકાલ માજની પરિષદુ ભરાવા જે મોકો આવે તે વખતે ધાર્મિક પ્રેમને સ્થાને જોવામાં આવતું ખોટું ઝનુન સર્વ ભેદભાવને તિલાંજલિ દઈ સમાજ હિતનું જ સર્વ ક્ષેત્રથી દૂર કરવા પૂરતી કાળજી રાખે તથા લક્ષ્ય રાખી કાર્યવાહકોએ-આગેવાનોએ કામ લેવું જૈન તત્ત્વજ્ઞાન, વ્યાવહારિક કેળવણી, સમાજ સુધાજોઇએ. પ્રામાણિક મત ભેદ હોઈ શકે, વિચારની રહ્યું અને સ્વદેશ સેવાને લગતાં કર્તવ્યો સઘળા વિવિધતા હોઈ શકે, પરંતુ મોટા સમુદાય (majo- સંપ્રદાયના સંયુક્ત બળથી થવા પામે એટલા સારૂ rity) એક કાર્ય કરવા જાય છે એમ નક્કી થયું, મુંબઈ કોન્ફરન્સ વખતે થયેલ ઠરાવ નં. ૨૨ માને અને તે હવે તુટી શકે તેમ નથી એમ પણ સાથે અમલ તાકીદે થયેલ જેવા આ કોન્ફરન્સ ઇચ્છે છે. સાથે સમજાયું, પછી તે પિતાના સ્વગત મતમતાં- ૨ ઘાટકેપર સાર્વજનિક જીવદયા ખાતાની પ્રશંસા તરઅભિપ્રાયોને છોડી દઈ તે મોટા સમુદાયના અને સર્વ સંઘ વગેરેને તે ખાતાને મદદ કરવા ભલાકાર્યમાં સામિલ રહી સહકાર દેજ ઘટે. એજ લોક મણ અને તે ખાતા પેઠે સર્વે પાંજરાપોળને ચાલવા શાસન (Democracy)ની ભાવના છે તેનું પ્રથમ ભલામણું ૩. કેન્ફરન્સના ધારાધોરણમાં સુધારાવધારા સૂત્ર છે. જ્યાં સુધી આ નહિ સમજાય ત્યાં સુધી કરવા માટે નીમેલ કમીટી, ૪ કોન્ફરન્સની ઓફિસ સ્વરાજને લાયકની ભૂમિકા આપણે પ્રાપ્ત કરવાનો મુંબઈ રાખવી ને તેના તંત્રવાહકોની નિમણુક, ૫ દાવો છોડી દેવે જોઈશે. વળી દાન-ધન ત્યાગનો પ્રવાહ પાછલે હિસાબ, ૬ આવતા વર્ષનું બજેટ (ઓફિસ, મેળે પડી ગ છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં તે કોન્ફરન્સપત્ર, ઉપદેશક, ઈન્સ્પેકટર, અર્ધમાગધી કે કારણે બહુ મોટા કાર્યો થઈ શકતાં નથી. આ અને ટ્રેનિંગ કેલેજ જેવજ્ઞાનપ્રચારક મંડળ, બ્રહ્મદે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy