________________
જેનયુગ
કારતક ૧૯૮૪ મળત-વિશ્વવ્યાપક પ્રેમ, મતસહિષ્ણુતા અને ૨ વિકાનેર સ્થાનકવાસી કૅન્ફરન્સ–૧૯૨૬ જીવનની પવિત્રતાને પ્રચાર કરશે.'
ના ડીસેમ્બર માસમાં મુંબઈમાં કોન્ફરન્સ ભરી ને
પછી દશમે માસે ગત વિજયાદશમીના દિનથી પ્રારંભ આ શબ્દો બહુ અર્થગંભીર છે. જે પ્રેમ માત્ર પિતાના વાડામાં સરે તે વાડાના પેટાવાડામાં સમાઈ
કરી ત્રણ દિવસ વિકાનેરમાં શ્રીયુત વાડીલાલ મોતી
લાલ શાહના પ્રમુખપણ નીચે સ્થાનકવાસી ભાઈજાય-યા તેનાથી પણ ઉતરીને પિતાના કુટુંબમાં
ઓએ પોતાની કૅન્ફરન્સ ભરી. તેમાં આવેલા ઉપત્યાં તેમાંના મનુષ્ય પ્રત્યેના પ્રેમથી પણ સરી જઇને
યોગી સંદેશાઓનો ઉલ્લેખ ઉપર કરી ગયા છીએ. માત્ર નાનાં જંતુઓની જતના કરવામાં જ સમાય,
વાડીભાઈએ એક બે લાખ રૂ. ભરાય ને પછી સાત તે પ્રેમ વિશ્વવ્યાપક કેમ કહી શકાય? જેનોના બે મુખ્ય ભેદ વેતાંબર અને દિગંબર પડ્યા તે સમ
આઠ લાખ રૂપીઆ સુધીનું ફંડ થાય એવું વચન યથી અમંગલ થયું એમ કેટલાક વિચારવાનું મહા
મળે તેજ પોતે પ્રમુખ પદ સ્વીકારે એવી વાત
બહાર આવી હતી. પહેલાં પ્રમુખપદ લેવાનું હા જેવું શ ધારે છે. પછી આ મુખ્ય બે શાખાની અનેક
હતું પછી ના પડી ને પછી સ્વીકારાયું, પ્રમુખ સાશાખા વિશાખાઓ થઈ. સ્થાનકવાસી સંપ્રદાય પણ વિ. સં. ૧૬ મી સદીમાં શ્વેતાંબરથી મૂર્તિપૂજાને
હેબને લઈને મુંબઈથી એક મોટો સમૂહ વિકાનેર
સ્પેશ્યલ ટ્રેનમાં જનાર છે-એવી અનેક વાતથી નિષેધી જ પડતો ગયો. તેમાં પણ અનેક સંઘાડા
ભરપુર સમાચાર ફેલાતા રહ્યા. પ્રમુખ પિતે સુભાષિત થયા. વેતાંબરમાં પણ અનેક ગચ્છા થયા. આમ
ભાષણ લખવા ખાસ કાળજી લે છે અને આ વખતે મેદાનભેદ થતાં સમાજની છિન્ન ભિન્ન દશા થાય એ સ્વાભાવિક છે. નાના સમૂહે પોતપોતાની રક્ષા
વિકાનેર કૅન્ફરન્સમાં અણુદીઠ અને અપૂર્વ ઉત્સાહ કરવામાંજ પિતાનું બળ વાપરે અને પર સમૂહની
ભરી નાણાંની છોળ વરસશે એમ અનેક સ્થળેથી • સામે વિરોધ કલહ કરી તેની સાથે લડવાની વૃત્તિ
બોલાતું રહ્યું. એમ મોતીના ચોક પૂરાતા રહ્યા. આખરે નિજ રાખે તો લાભ જરૂર સંભવે, પરંતુ જૂદા
વિકાનેર કોન્ફરન્સ મુંબઇથી વિકાનેર સ્પેશ્યલનું જૈન
જીવન’નું રેખાચિત્ર નકામું થયું. વાડીભાઈએ પ્રમુખ સમૂહ કહેવાય ત્યાં પર સમૂહને તિરસ્કારવાની-ધિકા
તરીકેનું કરવું જોઈતું સુભાષિત ભાષણ લખાઈનેરવાની વૃત્તિ સામાન્ય રીતે ઉદ્દભવે છે અને તેથી
છપાઈને અપાયું નહિ, કંડ પણ થયું નહિ, અને જે બંનેનો સમન્વય થતો નથી, મેળ ખાતો નથી. મત
જબરી રંગિત આશાઓ રખાતી હતી તે પૂરી પાર સહિષ્ણુતાના અભાવે સમાજમાં વિધાની જવાળા ન પડી, એમ હવે ઘણાને જણાય છે. સળગે છે.
આમ થવાનું શું કારણ? એ પ્રશ્નની મીમાંસા આજની પરિષદમાં આવાં ઉદાર તો કેળ- કરવાની સ્થાનકવાસી ભાઇઓને ખાસ જરૂર છે. રા. વાવાં જોઈએ. બીજા સમૂહની સામે વિરોધ કે ટીકા વાડીલાલને અદમ્ય ઉત્સાહ, જહેમત ભરી ચળવળ, કરતો કંઇ પણ ઠરાવ ન થવો જોઈએ એટલુંજ લેખક તથા વક્તા તરીકેની અજબ બાહોશી, ‘વિઝનહિ પરંતુ એવું વક્તવ્ય પણું જાણ્યે અજાણે પણ ગષા’ના વિજય-સૂત્રતેજ પાર પાડવામાંજ જીવવા ઉચારાવું ન જોઈએ. વિશેષમાં એક બીજા વચ્ચે તથા મરવાની ઇચ્છા, લોક ટીકાની નિડર અવગણના એકદિલી થાય, સમભાવ પ્રાપ્ત થઇ એક બીજાને અને “નીશે'ની “રાજસ' વૃત્તિમાં તલ્લીનતા એક બાજુ કેટિ કરે એવા જુસ્સાદાર ભાષણે-ઠરાવો થવા ઘટે હશે. છતાં બીજી બાજુ આગેવાનોને સહકાર મળ્યો અને તે પ્રમાણે અંતઃકરણથી વર્તન બતાવવું અને નહિ હોય. શ્વેતાંબર મૂર્તિપૂજક સમાજમાં વૈમનસ્ય રાખવું ઘટે. વાચા કરતાં વર્તન અસંખ્યગણું બળવાન રા. વાડીલાલે “ઉદયપુરને હત્યાકાંડ' એ નામના છે. શુદ્ધ ચારિત્ર શુદ્ધ વિચારોનું શુદ્ધ આચરણ એજ છાપે છાપે થોકડાબંધ લેખો લખીને ઉત્પન્ન કર્યું હતું, મુક્તિને ઉપાય છે.
તે વાતને સંબંધ કેન્ફરન્સની થયેલી સ્થિતિ સાથે