________________
માણેકરન
નયુગ
અષાઢ-શ્રાવણ ૧૯૮૪ ૮ મુક્તિરત્નસૂરિ આના શિષ્ય ૭ નામે દેવેદ્રરન, ભાગ્યરત્ન, હેતરન, ભોજરત્ન, વૃદિરન,
ગજેંદ્રરત્ન અને દીપેંદ્રરત્ન. વિવેકરન દીપરત્ન
૧૦ અમૃતરત્નસૂરિ
સુમતિન
મણીરત્ન મહિમારત્ન
જિનન પ્રેમરત્ન
હંસરત્ન ૧૧ ચંદયરત્નસૂરિ
લલિતરના લાધુરત
કાંતિરત્ન
ઉદયરત્ન
દેવન
રૂપરત્ન
તુલસીન
૧૨ સુમતિનસુરિ
૬ દાનરત્નસૂરિ
ભાગ્યરન. આ ભાગ્યરત્ન મુનિએ મને એટલી બધી સગવ
ડતા કરી આપી છે કે તેમને ઉપકાર ભૂલી મેહરન કલ્યાણરત્ન મલુકરત્ન
શકાય તેમ નથી. ખેડાના મંદિરને સુંદર વહીવટ
તથા તેની વ્યવસ્થા જેટલી અત્યારે સારી ચાલે છે કુશલરને રાજરત્ન પ્રતાપરત્ન તે આ પુરૂષના પ્રતાપે છે એમ તેમના વહીવટ કર્તા
શેઠજી બાલાભાઈ મુક્તકઠે સ્વીકારે છે. તેમણે સાથે રંગરને
રહી રસુલપુરાના મંદિરને ગ્રંથસંગ્રહ મને જોઈ જસિવારન વૃદ્ધિન
વામાં સહાય કરી હતી, કારણ કે ત્યાંના દાબડા ઘેર ખુશાલન પાનાચંદજી
લાવી જોવાની રજા મળે તેમ નહોતું.
તે રસુલપુરાના મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલ બિંબ હરખરત્ન
પર લેખ જોઈ શકાયો નહી, પણ તે મંદિરમાં આદિ
નાથ પ્રભુની પ્રતિષ્ઠા સં. ૧૮૦૩ ના શ્રાવણશુદિ ૭ કીરિતરિ
પૂર્ણિમાને દિને જિનરત્નના હાથે થઈ એમ ઉદયરત્ન
કૃત “રસૂલપુર મંડણ જિન સ્તવન” પરથી જણાય રિધીરત્ન માણેકરત્ન બુધિરન
છે આ મંદિર પાસેના અપાસરામાં ભીંત ઉપર બે
ત્રિકોણ ભેગા કરી તેની નીચે દંડ જેવી લીટી મૂકી થતા સેભાગ્યન કાંતિરિત્ન
આકારને કરેલા ખાનાવાળા ભાગમાં અક્ષરો એવી
રીતે મૂકેલા છે કે ગમે ત્યાંથી વાંચીએ તે “શ્રીમત્તા રામરત્ન
ખુશાલરત્ન અમૃતરત્ન ગચ્છાધિરાજ શ્રી રાજવિજયસૂરિ ” એ પ્રમાણે આવે. ગૌતમરત્ન
તે રંગીત અક્ષરોમાં છે. આ રાજવિજયે તે પછી સુખરત્ન
થયેલી “રત્ન” શાખાના પૂર્વજ. કેસરરત્ન
ભાગ્યરત્ન મુનિ પાસે સ્તવનાવાળને ચેપડા હતા કેવલર સુરેન્દ્રન
તે મને તેમણે કૃપાથી આપો છે તેમાં ઉદયરાનનાં તેમજ અન્ય કવિઓનાં અનેક સ્તવનો છે. ઉદયરત્ન કુત કેટલાંક સ્તવને એતિહાસિક બિના પિતાના સંબં
ખેમરત્ન