SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ બાલચંદ્રસૂરિનું વસંતવિલાસ મહાકાવ્ય સાંપી વસ્તુપાળ જાત્રા કરવા નીકળ્યા. ચાર ખંડીઆ કર્યો. વસ્તુપાલે યાત્રાળુઓને જમાડી તેમનું સન્માન રાજાઓ તેની સાથે યાત્રાએ નીકળ્યા અને લાટ, કર્યું અને પિતાના સ્નેહીઓ, બ્રાહ્મણો, યતિઓ ગડ, મરૂ, કચ્છ, દાહલ અવંતી અને વેગ દશાની અને ધર્મ ગુરૂએને વાનું દાન દઈ સર્વનું સન્માન સંઘપતિઓ એકઠા થઈ તેને આવી મળ્યા. તે સર્વને કર્યું. (૧). વસ્તુપાલે ભેટો આપી સન્માન આપ્યું. સઘળા યાત્રા ચૌદમા સર્ગમાં કવિ આપણને જણાવે છે કે શુઓને માટે જોઇતી વસ્તુઓને અને તેમની સગ વસ્તુપાલે દરેક નગર શહેર ગામ અને પર્વત ઉપર વડને બંદેબસ્ત કર્યો. માર્ગમાં આવતાં મંદિરોનાં બંધાવેલી ધરમશાળાઓ, દેરાસર, ઉપાશ્રય, બ્રાહ્મણો દર્શન કરતા ગયા અને જુના મંદિરોનો ઉદ્ધાર કરાવ્યો. માટે રહેવાના સ્થળે અને સરોવરની સંખ્યા વલ્લભીપુર (હાલનું વળા)માં સંઘપતિએ મુકામ એટલી મોટી છે કે તેની ગણત્રી કરવાનો પ્રયત્ન કર્યો. આ ઠેકાણેથી શ્રી વિજયસેનસૂરિએ વસ્તુપાલને વૃથા છે. એક સમયે ધર્મરાજાની દૂતિ જરા વૃદ્ધાશ્રી શત્રુંજય પર્વતનાં દર્શન કરાવ્યાં. અહીં મોટો મહેલ વસ્થાએ આવી વસ્તુપાલને કહ્યું કે સ્વર્ગમાં તમારી ત્સવ કર્યો અને સંધ જમાડયો. વસ્તુપાળની પત્નિ કીર્તિનાં ગુણગાન સાંભળીને ધર્મરાજાની પુત્રિ - લલિતાદેવીએ ભાવથી સાધુઓને આહાર વહેરાવ્યો. ગતિ તમને મળવાને ઘણી આતુર થઈ છે અને તેના અનુક્રમે શ્રી સંધ પાદલિપ્તપુર (હાલનું પાલીતાણા). માતપિતાએ તેનું તમારી સાથે લગ્ન કરવાનું નક્કી પહોંચ્યો. અહીં તેણે શ્રી પાર્શ્વનાથના ચયમાં પ્રભુ કર્યું છે. સગતિના વિચારોમાં વિચરતા વસ્તુપાલને પૂજા કરી. અને યાત્રાળુઓએ ડુંગર પર ચઢવાનું એક સમયે તાવ આવ્યો અને ગિરિરાજ શ્રી શત્રશરૂ કર્યું. કપર્દી યક્ષની પૂજા કર્યા પછી મંત્રી આદિનાથના મંદિરમાં ગયા અને અષ્ટ પ્રકારે પ્રભુની જયની યાત્રાએ સગતિને વરવા માટે જવાનો નિશ્ચય પૂજા કરી. અને ચીનાઈ રેશમી કાપડની મોટી દવા કર્યા. ધર્મરાજના આયુબેધ (આયુષ્યની દોરી) નામના મંદિર પર ચઢાવી. સેવકે વસ્તુપાલન આ નિશ્ચય ધર્મરાજાને જણાવ્યું. તે સાંભળી ધર્મરાજ ખુશી થયા અને વસ્તુપાળના - શ્રી આદીશ્વર પ્રભુની મૂર્તિ સન્મુખ નૃત્યપ્રયોગ કરવામાં આવ્યો અને પછી શ્રી સંધ ત્યાંથી પ્રભા સદ્ગતિ સાથે વરવાનું મુહુર્ત સમય નક્કી કરી સપાટણ તરફ વળ્યો. ત્યાં વસ્તુપાલે સેમેશ્વરની પિતાના સંબધ નામના દૂતને રવાના કર્યો. સુબેધે પૂજા કરી, પ્રિયમેલ તિર્થમાં સ્નાન કર્યું અને બા આવી વસ્તુપાળને કહ્યું કે તમને ધર્મરાજા સગતિને હાણને પિતાના વજન જેટલા (તુલા પુરૂષ) સુવર્ણ વરવા માટે સંવત ૧૨૯૬ ના માહાસુદ પંચમીને અને રત્નનું દાન કર્યું. ત્યાંથી સંધ ગિરનાર પર્વત સોમવારે શ્રી શત્રુંજય ઉપર બોલાવે છે. વસ્તુપાલે તરફ ગયો. ગિરનાર તળેટીમાં આવેલું તેજપાલે પિતાના પુત્ર જૈત્રસિંહ, પત્નિ લલિતાદેવી અને ભાઈ તેજપાળને પિતાની પાસે બોલાવ્યા અને તેમને સ્થાપેલું તેજપાલપુર નામનું શહેર અને તેજપાલે યોગ્ય સૂચનાઓ અને શીખામણ આપી. રાજા વી. દાવરાવેલું કુમારસર નામનું સરોવર વસ્તુપાલે જોયું. અને આદિનાથની પૂજા કરી. સંઘ ગિરનાર રધવળને મળીને વસ્તુપાળ શત્રુંજય જવા નીકળ્યા. પર ચઢ અને શ્રી નેમનાથની પૂજા કરી અને ત્યાં પહોંચી ડુંગર ઉપર ચઢયા. લગ્નના દિવસે શ્રી અંબિકા આલોકન અને શાંબ નામની દુકાનાં આદિનાથનું ચિત્ય ખૂબ શણગારવામાં આવ્યું હતું. પણ દર્શન કર્યા. ત્યાંથી સંધ ધોળકા પાછો ફર્યો. ત્યાં શ્રી આદિનાથની સન્મુખ ધર્મ પોતાની પુત્રી અહીં રાજા વીરધવળ પોતાના લશ્કર સાથે સંઘને સદ્દગતિ વસ્તુપાળને આપી અને તેને સ્વર્ગમાં લેવા આવ્યા. વિરધવળ વસ્તુપાળને ભેટયો અને લઈ ગયો ત્યાં સર્વ ઇન્દ્રએ વસ્તુપાળનું ઘણું યાત્રા સંબંધી હકીકત અને કુશલ વર્તમાન પૂગ્યા, (૧) જુએ-કીર્તિ કૌમુદી સંગે, ૯ અને સુઝત ૨ સંઈ બાદશાહી ઠાઠથી શુભ દિવસે શહેરમાં પ્રવેશ ન સર્ગ ૭, ૮, ૯, ૧૦,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy