SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ ચૈત્ર ૧૯૮૪ લેવો જોઈએ એનું વર્ણન કવિ પણ કરી ન શકે એલિજિનિ ણા લાભાર્ટ સિધુ પછી એમની દિક્ષા લેવા વખતેની સ્થિતિને જોઈએ. જુહારાણા હિનપત્ર .. તે વખતે પોતાના ભાઈઓ વગેરેનું મન ન દુઃખાય બ્રિતિ કિ દિવસ રાતા એ માટે પોતે દીક્ષા ન લીધી. ઈદ્રદેવ જાતે વીરને તf તા ગુનાનાના િન યાતિ છે વિનંતી કરવા માટે આવ્યા, છતાં પોતે એક વરસ છેવટે આપણે તેમના ચરિત્રમાંની કેટલીક બાબતે વરસીદાન દઈ પોતાનો અભિગ્રહ પૂર્ણ કર્યો. આ જે અતિશય આકર્ષક છે તેની પર દષ્ટિપાત કરીએ. પ્રથમ કાળના મનુષ્ય કેવા છે, એઓ પોતાના માતા, તે શ્રી વીર પ્રભુએ ગોશાળાના ઉપસર્ગો-તેજલેશ્યા પિતા, સ્વજને વગેરે પ્રત્યે કેટલી ફરજ બજાવે છે વગેરેને-જોઈએ. ગોશાળાએ પ્રભુની ઉપર તેજોલેસ્યા એ તો સર્વે જાણે છે. તેવાઓને આ વીરચરિત્ર મુકી તેમને બાળવાને યત્ન કરેલો; વીર પ્રભુની મનનીય છે. એ બે દાખલાઓ વિરપ્રભુને વિનય, શક્તિ એટલી બધી હતી કે જે તેમણે ધાર્યું હોત આજ્ઞાપાલન, પિતાની ખરી ફરજ, નિઃસ્વાર્થતા, તે તે ગોશાળાની દુનીયામાંથી અસ્તિ કહાડી નાખત. ઉપકાર કરવાપણું, અને છેવટે જીવન સુંદર ધર્મ- તે વીર પ્રભુ પરમ સુભટ હતા. તેમનું બળ એ એ બતાવે છે. ગોશાળા જેવા અનેકને ભસ્મિભૂત કરવાને સમર્થ હતું. પણ વીર પ્રભુ એમ વીર્યને ઉપયોગ કરે આમ આપણે બાહ્ય અને અત્યંતર ઉપદેશ તેમ ન હતા. એ તો ક્ષમા વરદા મુદામા ના જોયા. તે એટલા બધા ગહન અને વિચારણીય છે, સંપાદક હતા. એઓ ગૌશાળાની કેટલી શક્તિ હતી એટલા બધા આનંદકારક, અને બોધદાયક છે અને તે જાણતા હતા. છતાં અનેક દુષ્ટકાર્યને માટે એમણે એટલા બધા પારાવાર છે કે જેમને આપણે અક્ષરે કાંઈ કર્યું નહિ. મનરૂપી મર્કટને એમણે જેમ આવે લખી શકીયે નહિ, કાને તેમની હૈયાતી સિવાય તેમ કરવા ન દીધું. મતલબ કે એમણે ગોશાળાને સાંભળીએ નહિ અને મને ચિંતવી પણ શકીયે નહિ. કાંઈ કર્યું નહિ. અને જે દુઃખ થયું તે સંતેણે સહન એ ઉપદેશો જાણે સુવર્ણ, રૂપું, વગેરે કિંમતી ધાતુ કર્યું. આ આપણા જેવા મનુષ્યને ઉપદેશકારક છે. એથી સંપૂર્ણ રીતે ભરપુર ખાણો સમાન છે. એ એ શિખવાડે છે કે પારકાને જે તે નબળો હોય અને ઉપદેશ મણિ, ભાણિજ્ય, રન, વગેરે જવાહીરથી પિતે સબળ હોય તે તેને જ કર. બીજું એ છલકાતી પૃથ્વીની ખાણ સમાન છે. એ ખાણે છે કે દુખ આવે તેને પોતાના કર્મની કૃતિરૂપ માની એવી સંદર, એવી ગહન અને બધી ધાતુઓ અને લઇને તેણે સહન કરવું. જવાહીરથી ભરપુર છે કે એઓ ખાલી થતી જ. આમ આપણે એમના જીવનમાંથી અનેક સાર નથી. એમાંથી આપણે જેટલો (આનંદ સંચય) ધન ગ્રહણ કરીએ છીએ. એ સાર ગ્રહણ કરી એને સંચય કરીએ તેટલો કરી શકીએ. વળી એ ઉપદેશે અમલમાં મુકવો એ આપણું પ્રથમ કર્તવ્ય છે. એમ સૂર્ય સમાન, ક૯૫લતા સમાન અને કામધેનુ સમાન કરવું તેજ સારા મનુષ્યનું ભૂષણ છે. આવતી ત્રછે. એ ઉપદેશ આપણને જેટલું જોઈએ તેટલું દશીથીજ આપણે આની શરૂઆત કરીએ, અને આપે છે અને શિખવાડે છે. તેથી પામર પ્રાણીઓએ ઉમર માણીએ આપણું જીવન સાર્થક કરીએ. એમને વારંવાર વિચારવા જોઈએ. અને એમને શ્રી મહાવીર જનવિદ્યાલય.શાહ ઝવેરચંદનેમચંદ, વિચારતાં એમને અંત આવશે નહિ. કહ્યું છે કે - ઇન્ટર કૅમસંકલાસ મુંબઈ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy