________________
જેનયુગ
આષાઢ-શ્રાવણ ૧૯૮૪ નિત્ય માટે હવે ગૃહ ત્યજીને જતાં
નયને મહીથી કામિનીનાં અશ્રની ધાર વહે. પુત્રવત્સલ હૃદય જીવિત રહે શું ? અતિરક્તવર્ણ થયાં છતાં સૌ હૈયું હસ્તથી કૂટતાં, પ્રણયી પ્રાણેશપર જીવન અવલંબિને કલાપમાંથી કેશ ઉપડી છૂટી આગળ આવતાં; નેહનિઝરમહી નિત્ય ન્હાતી
વલી સતત અગ્રુપ્રવાહથી વસ્ત્રો સદૂ ભીનાં થયાં, વિગત પ્રાણેશ આધાર આજે થતી પ્રિયવિહીન પદ્મિની હૃદય શતધા આજ દીર્ણ થઈ ગયાં. વિરહ દુઃખાબ્ધિ મહી ડૂબતી તે. . રે આશ દિલમાં બહુ હતી, પ્રિય સેવવાંતા આપને, હરિગીત.
સંયમ ધૂરાને વહન કરતાં પૂજવાતાં નાથ; કુંવર
દર્શન કરીને નિત્ય અવગણવા વિરહના અલને કરજેડને કુંવર કહે ગુરુજી ! સુણ મુજ વિનતિ, “પ્રિયપાદ પદ્મ નમન કરી સ્તવવાં હતાં તમ ગુણને.” ચારિત્ર ચિર પળે નહી તપતપન નહીં કરી શકું અતિ; “સ્વામિ. કાલે ગૃહતજી ચાલ્યા ગયા અનગાર થઈ, માટે અનુજ્ઞા છે મહને અનશન મહાતપ આદરું, “આજે ત્યજી દિધું વિશ્વ આખું ઘણું દિલમાં નવ વસી; ને કષ્ટ અલ્પ સમય સહી હું શિવતણું સુખડાં વરું. “હા, દૈવકેપ થશે અને વિધવાપણું પામ્યાં હવે, સૂરિજી –
દુઃખને નથી કંઈ અન્ત નિરાધાર આજ થયાં હમે.”
“કોને જઈને કહેવી દુઃખની વાત, અમ પાપ નષ્યાં.” સૂરિજી કહે જે હદય કેરી ભાવના એ તાહરી,
પસ્તાતી બત્રીશે હતી, નિશ્વાસ મુખથી નિસરતાં, વિણુ અશનપાન હલનશયન મુનિ! વસી શકો નિર્જન વને;
નિરાશ થઈને રૂદન કરતી આવી ભદ્રા માત જ્યાં; મૃગરાજવ્યાધ્રાક્રાન્ત સ્થલમાં રહી શકે નિર્ભય હમે. તે' નિવિલંબે યત્ન કરી લેશે વ્રત સુઆરાધન પ્રતિ.
“ઓ માતજી! તમ ચુત સુરકનિવાસી થયાં.”
સુતનિધનવશતા સૂણીને માતા બૅમિપર ઢલી પડી, રિચરણ નમી, ખામણ કરી, સમશાન ભૂમિ આવીયાં, જ્યાં મૃતક ધગધગી છે રહ્યાં વમવન સરીખાં ભાસતાં;
બેભાન થઈ ગઈ ક્ષણ મહી ને સાન જરીય રહી નહી;
ત્યાં નારીગણ નિજદુઃખ મુકી શ્વશ્રની સેવા કરે, કંટક મિપર થઈ અરક્ષિત ચરણથી તે ચાલીયા,
“હા, પુત્ર! નિર્દય આટલો” એમ ઝબકીને ફરીથી ઢળે. હા, અખિલમાર્ગે ચૂલકૃત શોણીત ધાર વહી ત્યહાં. ચિરકાલ ક્ષધાતર સપરિવાર ફરતી જંબુકી,
બહુ યત્ન કરતાં સ્વસ્થ થઈને કુરે હૈયા ફાટ એ, પ્રેરિત પૂરવ વૈરથી મુનિરૂધિરની રહી વાસના;
નહેતું ધાર્યું કૂરતા તુજ હૃદયમાં આવી હશે; શેણીત બિંદુ શ્રેણું અનુસરી આવી શકીએ સ્થાનમાં,
“છે હૈયું મુજ પાષાણુનું કે લેહનું? ન તુટી પડે, જ્યાં કાઉસગ્ન કરી રહ્યાં તો મુનિ એકજ ચિત્તથી.
“વહાલા ! થતે વિયોગ હાર કેમ કરીને એ સહે?” રહી ચુંટી ચટચટ ચામડી, ગટગટ પિધે શોણીતને,
“વાગે કટારી હજાર એકી સાથે હારા અંગમાં, નસ ત્રોડી ત્રડ ત્રડ સ્વલ્પ સમયે દેહને ભક્ષી રહે;
અરે હજીય તારાં પૂર્વસ્મરણે સદનનાં બહુ સાંભરે; કયા નહી જરી વેદનાથી, મુનિ ચઢયા શુભ ધ્યાનમાં,
“દુ:ખ સાગર ઉલટયાં હવે છાતી મહી ન સમાય જે.” ત્યજી દેહને ઉપન્યા મુનિ નલિની ગુલ્મ વિમાનમાં.
એમ રૂદન કરતી શ્વમ સહ સૌ મુનિમૃતક પાસે ગયાં, અહીં આવી પ્રાતઃકાળ ગુરૂની પાસે વંદન કારણે,
ઈન્દ્ર વા. ઉસુક નારીગણ બધે વંદી સૈરિછને પૂછે,
ક્ષિપ્રા નદીને તટ સી આવ્યાં, ગઇકાલ દીક્ષિત પ્રિયમનિવર રે વસ્યા કે સ્થાનમાં
ને પ્રેત કાર્યો સુતનાં કરાવ્યાં; ગુરૂજી ! કહે દરશન કરી દુઃખ ભૂલીયે વિયોગનાં. રે ઊર સહુના વૈરાગ્ય ભાવના, ઉપયોગ મૂકી ગુરૂજી કહે જે સ્થાનથી આવ્યા હતા, વસી ગઈ જત તણી અસારતા. અનશન કરી પહેચી ગયા છે તે જ સુરવિમાનમાં;
હા, કારમો કોપ” વદી રહ્યાં સટ્ટ, “હા, હા, નહી દર્શન મલે પ્રિયનાં” કહી ધરણી ઢળે, શરીર સંપ્યા તણું ઘણું જેવું