SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ ચિત્ર ૧૯૮૪ જિનયુગ મહાવીર જયંતી પ્રત્યે કંઈક. આજે મારે દિવસ ધન્ય છે આપણે અનેક દાખલાસ થવાને દિક્ષા લે છે. અહા ! આ શી ધામધુમ ! આ શુભ મહેસ- એનાં કૃત્યોની અસર જગતના મનુષ્યોને દાખલ વને સૂચવતાં વાછત્ર નગરમાં શીદને વાગે છે! તેઓ આપે છે. જગજનો એના ગુણોનું સ્તવન કરી કર્ણમાં અમૃતરસ રેડી રહ્યા છે. ઠેર ઠેર આ હેન્ડબીલો પોતાના મુખને પાવન કરે છે. અને પૂજન વડે શાના વહેંચાય છે. આવડો મોટો વરઘોડો શાને છે? પોતાના હસ્તને પવિત્ર બનાવે છે. આપણે પ્રભુનાં હર્ષઘેલા નિર્દોષ બાલકો આજે આનંદમાં કેમ નાચી ઉો જોઈએ. રહ્યા છે, લાવ આ હેન્ડબલ વાંચી જોઉં. જ્યારે માતા પિતાના હલનચલનથી દુ:ખ થાય “ભાઈઓ આજે જગતવંદનીય પરમપૂજ્ય છે એવું પ્રભુને માલમ પડે છે ત્યારે પિતે હલનજગદદ્ધારક, સર્વજ્ઞ જગજીવબંધવ શ્રી મહાવીર પ્રભુ- ચલન ગર્ભમાં જ બંધ કરી દે છે ૫ણું પરિણામ ઉલટુંજ જીનો જયંતી દિવસ છે. તે નિમિત્તે આજે જાહેર આવે છે. પુત્રને માતા મરી ગએલો સમજીને મૂછ સભા ભરવામાં આવશે. પ્રમુખસ્થાને શહેરના નગર પામે છે. આવી સ્થિતિ જોઈ પ્રભુ પ્રતિજ્ઞા કરે છે કે છે? બીરાજશે અને વિષય “મહાવીર જયંતા અને માતા પિતાના જીવતાં કદી દિક્ષા ગ્રંણ ન કર આપણી ફરજ' રહેશે.” હા બહુ સારું થયું, આજે મારે દિવસ ધન્ય છે આ કૃત્ય શું સૂચવે છે તેનો વિચાર કરો. આજે કારણ કે આજે હું એ સભામાં હાજર રહી પ્રભુને ગુણ ગાવાને શક્તિમાન થઈશ. પિતાની રજા વગર અનેક યુવાને દિક્ષા લે છે. બાળકને પૂછતાં માલમ પડે છે કે આજે બધી તેમના માતા પિતા રડે છે કકલે છે. છતાં પણ શાળાઓમાં મીઠાઈ અને પુસ્તકે વહેંચવામાં આવ્યા તેઓ જરા પણ દયા કરતા નથી. પણ મહારાજની છે. કારણ કે આજનો દિવસ પરમ પવિત્ર અને સમજાવટથી તેઓ દિક્ષા લે છે. તેઓ પ્રભુવીરનો પરમારાધનીય છે. દષ્ટાંતને કેમ ભૂલે છે? પ્રભુવીરનું શાસન શોભાવનાર દિવસો વિત્યા, માસ વિત્યા અને સૈકાઓ પણ મુનિરાજે પણ એવું કેમ કરતા હશે. (બધા મુનિવિતી ગયા પણું પરમાત્મા વીરપ્રભુની કીર્તિ દિવસે રાજે નહીંજ) પ્રભુને દીક્ષા કરતાં કોઈ મોટી વસ્તુ દિવસે વૃદ્ધિગત થતી જાય છે. એ આશ્ચર્યજનક હતી જ નહીં છતાં તેઓએ માતાની ખાતર તેને છે. જેમ સૂર્ય ચન્દ્ર અનેક વર્ષો થયાં પ્રકાશતાં છતાં મુલતવી રાખી તે પછી તેના અનુયાયીઓ તેને ? તેમનું તેજ ક્ષિણ થતું નથી તેમજ વિરપ્રભુની કીતિ પી છે કેમ ન અનુસરે. કેમ ? પણુ ક્ષીણ થતી નથી પણ તેમની કીર્તિ તે વાવ- જ્યારે ભગવાન આ સંસાર વિષવૃક્ષને ત્યાગ ચંદ્રિવાજો રહેશે. પણ લોકવાયકા એવી છે કે કરીને ઉદ્યત થાય છે ત્યારે કરોડોનું દાન આપે છે. ચંદ્રમાં કલંક દેખાય છે પણ પ્રભુ વીરની કી- આપણે તેને અનુસરીને આપણી યથાશકિત દાને ર્તિમાં તે જરાપણ કલંક દેખાતું નથી માટે તેમની આપીએ છીએ. આપણે માટે કેટલાકે ટીકા કરે છે કીર્તિ તો ચંદ્ર કરતાં પણ વધુ ઉપકારીણી છે. એમની કે જેનો સં કરવામાં હજારો રૂપીયા ખર્ચ છે છતાં કીર્તિ સદા કલંક રહિત રહેશે એમ જ નહીં પણ ભીખારી બારણે માંગવા આવે તો તેને આપતાં એકાતેમના સ્મરણથી અનેક પુરૂષોના કલંક દૂર થશે. ચાય છે. આ ટીકા કંઈક અંશે સાચી છે આવું પ્રભુએ એવાં કયાં કર્યો કર્યા કે જેથી એમની દાન એગ્ય ન કહેવાય છતાં પણ સંધનું જમણું કીર્તિ નિષ્કલંક અને વૃદ્ધિમતી રહી છે તે આપણે ત્યાજ્યતે નથી જ, પણ દાનની રીતે દાન આપવું; વિકીએ. માનની ખાતર દાન ન આપવું.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy