________________
જેનયુગ
માગશર ૧૯૮૪ ૩૬ ચેતના રાણી અત્યારસુધી અજ્ઞાતવાસ સેવતી તેને પુત્ર માર્ગમાં આવતા વિવિધ જૈનેતર આશ્રમ હતી, તે માયાનો પક્ષ તૂટયાથી અવસર જોઈ સ્વામી તેમાં વર્ણવે છેä, તે વિશેનું કથન આમાં ટૂંકાવી પાસે આવી કહેવા લાગી કે “પરમહંસ પ્રભુ ! આ દીધું છે અને તે સંપ્રદાયના નામનિર્દેશ વગર સામાન્ય અનેક ઉપદ્રવવાળી કાયાનગરીમાં તમારો વાસ ઘટત શબ્દમાં આપ્યું છે. જૈનેતર સાહિત્યની પેઠે જૈન નથી. ન્હાના ગામધણી મટી તમે વિશ્વના સમ્રાટનું સાહિત્ય ચકલે ચાટે ગવાય હેત, તો જયશેખરપરઐશ્વર્ય પુનઃ સ્વીકારે. પરમતિઃ સ્વરૂપ ! તમે સૂરિએ પણ ભાલણ અને પ્રેમાનંદના જેવી તમા મહાન તેજ પ્રકાશે.' એ વચન માયાના પ્રસિદ્ધિ લેકમાં મેળવી હેત, બંધનથી મોકળા થયેલા રાજાના હૃદયમાં વસ્યાં.
વાણિજ્યમૂલક અને ષાગુર્યમૂલક રૂપક,
ગ્રિલ 2 તેણે કાયાનગરીને ત્યાગ કર્યો; વિવેકનો પણ પ્રસંગ
૩૮ પ્રેમાનંદનું નામ લેતાં એને વણજારા અને છે; અને પરમેશ્વર્ય પાછું સિદ્ધ કર્યું. તેના વર્ષનાં બીજ બે કાવ્ય યાદ આવે છે. ત્રણે સમાલોચના.
વણજારા પ્રબોધ ચિંતામણિતા જેવાં રૂપક છે. સૌમાં ૩૭ જયશેખરની જુગલિયા સંતતિની પરસ્પર
વધારે જાણીતી વડોદરાના કવિની કૃતિ છે. નવ્યાશી
કડીનું આ કાવ્ય કર્તાને વહાલી રામગ્રી રાગની તુલના કરવી ઇષ્ટ નથી. એક કાવ્યમાં કવિએ અલં
દેશીમાં રચવામાં આવ્યું છે૩૪. એમાં ગણપતિ અને કારપ્રધાન મહાકાવ્યની આડંબરી શૈલી સ્વીકારી છે;
સરસ્વતીને મૂકી યમદંડથી મૂકાવનારા સંતસાધુનું અને બીજામાં પ્રસાદપ્રધાન કથાવાર્તાની બાજુ શૈલી
મંગળાચરણ છે. પછી ચિત્રવિચિત્રના ચોપડામાં ખહજીયે ધરી છે. કર્તાના સમયમાં પંડિતએ પહેલાને
તવાયેલા પાપપુણ્યનું લેખું પૂછનારા ધર્મરાજની વખાણ્યું હશે; અને સામાન્ય શ્રેતાઓએ બીજાને વધાવી
સાધારણ પિરાણિક માનવાને અનુસરતું જીવનવાણિલીધું હશે. સંસ્કૃત કવિ તરીકે જયશેખરનું જે સ્થાન
જ્યનું રૂપક આપ્યું છે. એમાનું તત્વજ્ઞાન શ્રેતાના હોય તે હે, ગૂજરાતી કવિ તરીકે તે તેને દરજે
મનમાં સહેલાઈથી ઊતરે એવું હોવાથી પ્રસ્તુત કાવ્ય ઊંચે છે. આ એકજ ગુર્જર કાવ્યથી જૈન કવિ
બહુ લોકપ્રિય થયું છે. એની રચનામાં કેટલાક પ્રકાપ્રથમ પંકિતને સાહિત્યકાર બને છે. પ્રબોધચિંતા
રની કચાશ નજરે તરે છે. કાયાનગરીના પુરનાયક મણિ પ્રબેધપ્રકાશના કરતાં અધિક યશસ્વી થવા
વણજારાને, અને મનને પણ, સંબોધીને કવિ પ્રસ્તુત નિમિત્ત છે. કવિની પ્રતિમા વસ્તુની ગૂંથણીમાં,
કાવ્ય આરંભે છે. એ સંબોધનની પદ્ધતિ ત્રીજી પાત્રની યોજનામાં અને ૫કની ખીલવણીમાં એક
કડી પૂરી થતામાં તજી દેઈ તે ચોથી કડીથી પુરનાસરખી વિજયશાલી નીવડે છે. પ્રસ્તાનું ચિત્ર્ય
યકનો વૃત્તાંત ત્રીજા પુરુષમાં આપે છે, જે કે ધવપદ અનેક રસની મિલાવટને પોસે છે; અને કાર્યને વેગ
તે સંબોધનાત્મક જ ચાલુ રાખે છે. વળી રૂપકની તથા સંવિધાનનું ચાતુર્ય વાંચનારનું કૌતુક છેવટ
ઘટનામાં પણ જાણે અજાણે એકના એક પ્રસ્તુ સુધી ટકાવી રાખે છે. ગુજરાતી કૃતિને રસ ઝીલ
તમાં ભિન્નભિન્ન સ્થળે ભિન્નભિન્ન આરોપ કર્યાના નાર જનેતરે હશે, એ દૃષ્ટિથી કર્તાએ તેને સર્વની
દાંત આ ખંડકાવ્યમાં અનેક છે. એકવાર રુચિ સંખે એવું રૂપ આપ્યું છે. સંસ્કૃત મૂળમાં
ભ્રાંતિ અને ઈષ્યોનું પ્રવૃત્તિની પુત્રીઓ છે અને જન મુનિએ મૌર્ય સંપતિ અને ચાલુકય કુમારપાળ
બીજીવાર ભાંગ અને આંબલી રૂપે નિરૂપણ છે. એ બે પરમ આહંત રાજાઓએ મેહરાયના નવા
પ્રપંચને વાણોતરે કહ્યા છે અને પીતળે કો છે; યહા કળિકાળ સાથે દારુણ વિગ્રહ મચાવ્યાના પ્રસ્તાવ આપ્યા છે, તે બંને વિવેકબુદ્ધિ અનુસાર
૩૨ જુઓ છો અધિકાર.
૩૩ જુએ ચોથા અધિકારને પૂર્વ ભાગ. પડતા મૂકી કવિએ નવા કાવ્યનું અખંડપણું ખંડિત
- ૩૪ આ કાવ્ય બૃહકાવ્યદેહન, ગ્રંથ ૨ માં પ્રગટ થવા દીધું છે. વળી દેશવટો પામેલાં નિવૃત્તિ અને થયું છે.