________________
૩૮૪
જીનયુગ
૪ ૧૯૮૪ હસાવલીને, આ ચિત્રમાલા જોઈ, પૂર્વભવનું સાગરમાં હંસ અને વત્સ (વચ્છ)નું જોડકું અવતએકાએક ભાન થઈ આવ્યુંt પૂર્વે કથાને આબેહુબ રતાં આનંદની ભરતી આવી. ચીતરેલી જોઈ એ બેઠી હતી ત્યાંજ ઢળી પડી; હસાવલી, ચીતારાની કલા અને યુક્તિતે સં. અને પિપટ માટે રડવા લાગી. મહામહેનતે તેની ભારી સંભારીને હજીએ મન કેસર પ્રધાનને અનેક મૂછ વળી. એકાંતમાં ચીનારાએ ફરીથી એને કહ્યું ધન્યવાદ આપી રહી હતી.* કુંવરીબા, તમારા પૂર્વજન્મનો નાથ કયાં જન્મ્ય -
“ હંસાવલી " જેવી પુરૂષષિણી સ્ત્રીઓની છે તે સર્વ હકીકત હવે તમને ચીતરી બતાવું છું.”
વાર્તાઓ પ્રાચીન સાહિત્યમાં મળી શકે છે ખરી. એક મન કેસરે ગોદાવરી, પઠણુપુર, શાલિવાહન, નર- ઉદયભાનુકૃત “ વિક્રમસેન રાસ ” ( સં. ૧૫૬૫ ) માં વાહન વગેરે આલેખ્યાં. એટલે હસાવલી યુવરાજ ચંપાવતીના ચંપકસેનની પુત્રી લીલાવતીને પુરૂષદ્વષિણી નરવાહનની સાથે પોતાને પરણાવી આપવા ચીનારાને કહી છે. તે કન્યા કેઈને પરણતી નહતી, કારણ કે વીનવવા લાગી.
પૂર્વભવનું જ્ઞાન હોવાથી એ પુરૂષજાતને ષ કરતી.
વીરછની “ કામાવતી કથા ” (સ. ૧૭૨૫) માંની - ચીતારે ત્યાંથી રજા લઈને નરવાહનને તેડી
કામાવતી એ શિવદાસની હંસાવલીની જ દ્વિતીય આવૃત્તિ લાવવા ગયે. સ્વપ્નામાં દીઠેલી હસાવલીને હાથે
છે. ત્રણ જન્મની કથામાં પણ ઘણું સામ્ય છે. કંસાર જમવાની ધન્ય ઘડી હવે એને પાસે આવેલી સામળભટની “ વૈતાલપચીશી ” માં નવમી વાતોજણાઈ. એ તયાર થઈ ગયો; અને મનકેસર માંની જયવંતી, ઉપરાંત “ ઉદ્યમ કર્મ સંવાદ ” માં પ્રધાન ( ચીતારાને વેષે ) રાજાને તેડીને આવ્યો. કર્મવાદીના બીજા સિદ્ધાંતના દષ્ટાંતમાંની પદ્મિનીએ કે ત્રણ ત્રણ જન્મના અંતરાય પછી બંનેનાં લગ્ન આવીજ નાયિકાઓ છે. થયો. હસાવલને પુરૂષ જાત પ્રત્યેના રોષ હવે છે, જુના વાતો પ્રેમાવતી ” [ સ. ૧૯% ના
ગુજરાતી” ના દીવાળી અંકમાં પ્રકટ ] માંની પ્રેમાવતી ઉતરી ગયો હતો. આ બંને પ્રેમીઓને સંસાર
પણ આ પ્રકારની નાયિકાઓના વર્ગમાં બેસે એવી છે. + સરખાવો આવાં પૂર્વ જન્મનાં ચિત્રપટની અસર આ બધી નાયિકાઓ ટેનીસન કવિની “Princess? માટે પ્રાકૃત કથા “ તરંગવતી ” ( જુને ૧૯૮૨ ને [ પ્રીન્સેસ ] ની જેમ જ સ્ત્રીય રાજ્ય ” ની હીમાયતી - ગુજરાત' માસિકને દીવાળીને અંક ) ઉષાહરણની અને પુરૂષ જાતની સામે થનાર વ્યક્તિઓ જેવી ચીતરપુરાણકથામાં પણ ચિત્રલેહા આવી ચિત્રકલાની મદદથી જ વામાં આવી છે. છેવટમાં, તે બધેએ પુરૂષ સાથે સંધિ વર શોધી આપે છે.
થયાની વાત આવે છે.
[ આ “ગુજરાત’ ૮૪ના કાર્તકમાં આવેલ વાર્તા રા. મજમુદારના પ્રાવેશિક સુધારા સહિત અત્ર મૂકી છે અને આ પછી સમાલોચક ૨૭ના નવેં-ડીસેં. ના અંકમાં આવેલ “કામાવતીની વાર્તા ' પ્રસિદ્ધ કરી છે, તેનું કારણ એ છે કે તે વાર્તાઓ જનેતર કવિઓએ ૫ઘમાં લખી તે પહેલાં ઘણા લાંબા કાળે જે જન કવિઓએ તે વાર્તાઓ પદ્યમાં યોજી છે તેની વિગત હવે પછી આપવા અમારો વિચાર છે કે જેથી રા. મજમુદાર સૂચવે છે તેમ તેનાં મૂળ જન છે એ પ્રત્યક્ષ રીતે સિદ્ધ થઈ શકે તેમ છે; જનકૃત ગુજરાતી પદ્ય સાહિત્ય વિક્રમ તેરમી સદીથી પ્રાપ્ત થાય છે તેથી તે સદીથી તે ગૂજરાતી કવિતાને પ્રારંભ અવશ્ય ગણી શકાય તેમ છે. જોકે વાર્તા સાહિત્ય માટે જેનેએ પુષ્કળ કર્યું. છે અને તે જેમ બને તેમ વહેલું, ને બીજા સાહિત્ય કરતાં પહેલું પ્રકટ કરવા યોગ્ય છે એ અમારી સૂચના આનંદકાવ્ય મહોદધિનાં મૅક્તિકે પ્રકટ કરનાર ઉપાડી લેશે. તંત્રી ]