________________
હંસાવલીની વાર્તા
૩૮૩ એક દિવસ નરવાહનને નિદ્રામાં આનંદ-સ્વપ્ન હંસાવલીએ વિનયથી પિતાના પૂર્વ જન્મની-પપટ લાગ્યું. જાણે કણિયાપુર પાટણ જઈ હંસાવલીને એ પોપટીના અવતારની બધી વાત કરી. “પોપટે કહ્યું પરણે છે! લગ્નવિધિ ચાલી રહ્યા છેઅને રાજાની ન માન્યું અને ચાંચમાં પાણી ભરવા ગયો એટલે એ નિદ્રા લંબાતી જાય છે. પહર દિવસ ચઢયો પણ રાજા બો દેખાયો. તેથી મને થયું કે એણે પિતાને ઉઠયા નહીં એટલે મનકેસર પ્રધાને મિત્રભાવે રાજાને દેહ વહાલો ગણ્યો ત્યારથી તેની પુરુષજાત ઉપર ' જગાડો. રાજા સ્વપ્નમાં કવલભક્ષણ કરવાની તેમને વેર રાખું છું !” રીમાં હતા. હંસાવલીને હાથ એના મુખમાં કંસારને
દેવી ગંભીર સ્વરે બોલ્યાંઃ “એમાં એ પિપટને કેળાઓ ભરાવવા લંબાતે હતા અને આ ઘડીએ
શો વાંક? બીચાર કુટુંબ બચાવવા ગયો તેમાં એને પ્રધાને નરવાહનને જગાડય; એટલે રાજાને ક્રોધ
શો અગત સ્વાર્થ? ચાંચ ભરીને એ આવ્યું અને ચઢયો. એના મનથી જાણે બધું ધૂળમાં મળી ગયું!
દવમાં તમે સપડાયાં ત્યારે એ પણ તમારી પછવાડેજ મનકેસરે રાજાના મનની વાત જાણી લીધી. મુ હતો” આ શબ્દ સાંભળી ત્યાં થોડીકવાર સ્વપ્નમાં દીઠેલી હંસાવલીને પરણાવી આપવાનું લાંબી શાતિ પ્રસરી. હસાવલીના મુખમાંથી એક વચન આપ્યું અને હસાવલીની શોધમાં એ નીકળ્યો. લી હાય નીધી. એને પસ્તાવો થવા. વાટમાં એક યોગી મળ્યા તેની મદદથી એ કણિયાપુર દેખાય. એણે તત્કાલ નરજાતને ન મારવાની પ્રતિજ્ઞા આવી પહોંચે. નગરમાં પેસવાને બદલે નગરના કેટ લીધી; અને દેવીને બહાર રહે ર નાકલીટી બહાર એક માલણ રહેતી હતી તેને ઘેર જઈ ઉતારો ખેંચવા માંડી. કર્યો. ઘેર ઘેર ફરનારી માલણુ પાસેથી ચતુર પ્રધાને
પછી એ દેવીને વિનવવા લાગીઃ “મા”, એ રાજ્યની હકીકત પુછી લીધી. વાત વાતમાં માલણથી
પૂર્વજન્મનો પિટ કયારે મળશે?” મંદિરમાં કહી દેવાયું કે “ પાપણી રાણીએ હંસાવલી નામની
પેઠેલા મનકેસરે કહ્યું: “આઠ દિવસ પછી.” હંસાદુષ્ટ કુંવરીને જન્મ આપે છે. તે કુંવરી નર જાતને
વલીના જીવને એ ઉત્તરથી શાંતિ વળી; અને નમ્ર દેખે છે ત્યાંથી મારી નાખે છે; અને તેમનાં માથાનો
બનીને એ ઘેર ગઈ. મનકેસરે દેવીની માફી માગી. માતાને ભોગ આપે છે. તેની સાહેલીઓ તેને આ
પિતાને ઉદ્દેશ જણાવી દેવીની વિશેષ સહાયતા કાર્યમાં મદદ કરે છે.” મનકેસરે આ હકીકત ગાંઠે
માગી. દયાળુ દેવીએ વરદાન આપ્યું કે, “તારા બાંધી; અને મળે તેને ઉપયોગ કરવાનો નિશ્ચય કર્યો.
મનથી જે મેં તું ચિત્રપટ ઉપર ચીતરીશ તે આબેલાગ જોઈને દર્શન કરવાને બહાને એ દેવીના
હુબ થશે.” મંદિરમાં પેઠે અને અંદરથી હાર બંધ કર્યા. હંસાવલી, હંમેશની જેમ, દર્શન કરવા આવી ત્યારે કોઈ દેવીની આવી અણુચીતવી સહાય મળતાં મનદિવસ નહીં અને તે દિવસે મંદિરનાં દ્વાર બંધ દીઠાં. કેસરે ચીતારાને વેષ લીધે; અને પછી રાજકુમારી એણે આવીને ધાર ઠેલ્યાં પણ તે ઉઘડ્યાં નહીં. હંસાવલી પાસે એ આવ્યો. થોડીકવારે અંદરથી શબ્દ થયોઃ
ચીતારાએ વિવિધ જાતનાં ચિત્રો ચીતરી બતાવ્યાં. “ જા રે રંડા હંસાવલી !”
પછી પૂર્વભવની આખી કથા એણે ચીતરી. જયહંસાવલીએ મંદિરના ઉમરા ઉપરથી ચરણરજ વંતી અને ઉત્તર કાશીમાં કરવત મુકાવે છે. તેઓ માથે લીધી; અને જગજનની દેવીને વિનવણી કરવા પિપપપટી જન્મે છેઃ દવ લાગે છે તેમાં પોપટી મંડી: “માછ, મને રંડા કેમ કહો છો? મારાથી કે તથા બચ્ચાં બળી મરે છે: પોપટ ચાંચમાં પાણી કુઇ કાર્ય થયું ?” જવાબ મળ્યોઃ “એ નાદાન લઈને આવે છે તે પણ આ સ્થિતિ જોઈ ઝંપલાવે રાજકુમારી! પુરુષ જાતનો ભાગ કાં આપે છે?” છે-વગેરે.