________________
શ્રી વિરજીવનના કેઈ આદર્શ પ્રસંગે
ર૭૩ શ્રી હેમચંદ્રાચાર્ય આ બનાવ કેવી રીતે બને તે નથી, જે કંઈ જીવતું પ્રાણી ત્યાં ગયું તો સર્પ દંશથી વર્ણવે છે તેની નોંધ કરવી અત્ર પ્રાસંગિક ગણાય. પ્રભુ મરી જાય છે અને બચવાનો માર્ગ શો જડત છદ્મસ્થ અવસ્થામાં દીક્ષા લીધા પછી પ્રથમ વર્ષમાં નથી, ગોવાળાએ પ્રભુને આડે માર્ગે ચાલવા સુચકૂમર ગામે પધાર્યા. ત્યાં પ્રભુને ગેપ તરફથી પ્રથમ
વ્યું. પ્રભુને તે આત્મવિશ્વાસ હતા. એમને જાતિ કે ઉપદ્રવ થયો. ત્યાં ઈંદ્ર આવ્યા અને પ્રભુને વિજ્ઞપ્તિ કરી
વ્યક્તિના તફાવત વગર ઉપકાર કર હતા. તેઓ કે “સ્વામી ! આપને બાર વર્ષ સુધી ઉપસર્ગની પરંપરા થશે માટે તેને વિષેધ કરવા સા હે તમારે પારિવા, તે સીધા માર્ગેજ ચાલ્યા. આડા માર્ગે-વામ માર્ગે (સાથે રહેનાર-સેવક) થવા ઈચ્છું છું.” પ્રભુ સમાધિ પારી તે કાયરને ઘટે. પ્રબળ તેજસ્વી મહાપુરૂષ ભયને ઇંદ્ર પ્રત્યે બોલ્યા “ અહેતે કદિ પણ પર સહાયની ડરતા નથી અને કાયરતાથી લાંબો રસ્તો લેતા નથી. અપેક્ષા રાખતા નથી; વળી અહંત પ્રભુ બીજાની સહાય- એ તે ચાલ્યા સીધા. એ આશ્રમને માર્ગ અત્યારે થી કેવળજ્ઞાન ઉપાર્જન કરે એવું થયું નથી, થતું નથી અને જીર્ણ થઈ ગયો હતે, ભયંકર થઈ ગયો હતો. કવિથશે પણ નહિ. જિને કેવળ પોતાના વીર્યથી જ કેવળ
વર એ માર્ગનું વર્ણન કરતાં લખે છે કે “પ્રભુએ જ્ઞાન પામે છે અને પિતાના વીર્યથી જ મોક્ષે જાય છે.”
એ જીર્ણ અરણ્યમાં પ્રવેશ કર્યો ત્યારે તેમાં ચરણ ઉક્ત પ્રસંગ પરથી લેવાને બોધ,
સંચાર નહિ હોવાથી વાલુકા જેમની તેમ પડી હતી. આ શબ્દોની પ્રઢતા મક્કમતા અને સ્થિતપ્રજ્ઞતા જળાશયમાંથી વહેતી નીકે પાણી વિનાની હતી, હૃદયમાં કતરી રાખવા જેવા છે. એમાં જન સિદ્ધા. જીર્ણ થયેલાં વૃક્ષો સુકાઈ ગયાં હતાં, જીણું પાંદડાંના નમાં પુરૂષાર્થને શું સ્થાન છે એ ખાસ સમજવા
સમૂહથી બધો ભાગ પથરાઈ ગયો હતો, રાફડાઓથી યોગ્ય છે. જોકે કેટલાક કર્મવાદી માને છે તે અમુક
ઘણો ભાગ વ્યાપ્ત થઈ ગયો હતો અને ઝુંપડીઓ અંશે સત્ય છે, પણ કર્મ બાંધનાર અને કર્મ ઉપર
બધી જમીન સરખી થઈ ગઈ હતી. ” આવા અર સામ્રાજ્ય મેળવનાર આત્મા જ છે તેથી આખરે જન
પ્પમાં નાસિકાપર નેત્રને સ્થિર કરી પ્રભુ કાયોસિદ્ધાન્ત પરમ પુરૂષાર્થને પ્રેરનાર છે તે સ્પષ્ટ થાય લગ રહી. છે. આ બાબતમાં કેઇ પણ પ્રકારની ઘુંચવણું જ
એક મનુષ્યસંચાર વગરનું ભયંકર જંગલ કભીણાતી હોય તેણે જૈન માન્યતાનાં પાંચ સમવાયી
એ, એની લીલોતરી સર્વ સુકી થઈ ગયેલી, જમીન કારણે વિચારવા યોગ્ય છે. એ ઘણો રસવાળા જન પર ખ
પર ખરખર બોરડી જેવા પાંદડા, ચારે બાજુ ભાંગી પ્રગતિ માર્ગનો વિષય કોઈ પ્રસંગે ખાસ ચર્ચવા ગ્ય
ગયેલી આશ્રમની ઝુંપડીઓ કલ્પીએ અને જનાવર છે. અહીં એટલું તો જણાવી દેવું યોગ્ય ગણાય કે
કે પક્ષી, મનુષ્ય કે પાદચર જનાવર વગરનું ભયંકરે જેનો એકાંત કર્મવાદી નથી.
અરણ્ય કપીએ. પણ આપણી જ નજર તે પર જાય.
શ્રી વીરને તે આત્મા ઉજવળ કો હતા. એમને ચંડકૌશિક સાથેનો પ્રસંગ.
કર્મ જંજિરો કાપવા હતા, એના પરનો કચરો ફેંકી ભગવાને જે આત્મવિશ્વાસ ઈકને બતાવ્યો તેને દેવો હતો, એના અમૂ૫ અસલ ગુણો દબાઈ ગયા જવલંત દાખલ ચંડકૌશિકના પ્રસંગમાં પૂર પડે હતા તે પ્રકટ કરવા હતા, એમને બીક ને અટકાવ્યા. છે. બીજે વર્ષે પ્રભુ વિહાર કરતાં તાંબી નગરી એમને ભયંકર દેખાવે ને પાછા હઠાવ્યા. એમને તરફ આવ્યા. રસ્તામાં તાપસને આશ્રમમાં આવ્યો. સ્વજીવનના ખ્યાલે આગમી કલપનાએ ન મુઝાવ્યા. આજુબાજુ વસતા ગાવાળાએ કહ્યું કે તે રસ્તે તે એમને તે પરોપકાર અને ઉત્કૃષ્ટ સ્વાર્થ સાધવા હતા. એક ભયંકર દષ્ટિવિષ સર્ષ રહે છે અને તે માર્ગ એ તે સ્થિર થયા અને થોડીવારમાં ભયંકર ફુફાડા અત્યારે કોઈ પશુ કે પક્ષીનો સંચાર થઈ શકતો મારતો કેશિક સર્ષ આવ્યું. એને તે બીજો ધંધે.
૧, જુઓ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષ ચરિત્ર વીર ચરિત્ર શું હોય ? એણે ભગવાનને દૂરથી જોયા કે એને પર્વ ૧. ભાષાંતર સર્ગ ૩ છે પૃ. ૩૧,
કે વ્યાખ્યો. એનો આત્મવિકાસ ક્રોધથી ભરેલો હતો