________________
૨૭૪
જૈનયુગ
ચિત્ર ૧૯૮૪ એણે છેલા બે ત્રણ ભવથી વૈશ્વાનર સાથે ખાસ સંભવે ખરી ! એ સત્ય સમજવા માટે શરીર શાદસ્તી કરી હતી, એણે શાંતિમાંથી ક્રોધ કરી દેધને અને અભ્યાસ કરવો પડે. આપણું શરીરના વિકાર શતગણે હલાવ્યો હતો. એણે દૂરથી ભગવાનને પ્રમાણે લોહીને રંગ બદલાય છે. આપણે સાંભળીએ જોતાંજ ભયંકર જવાળાઓ મૂકી અને ઉપલક દૃષ્ટિએ છીએ કે રજપુત સીસેદારીઓનું લોહી બહુ(વાદળી) એક મહાન નિયમ ચૂકાવ્યો.
રંગનું હોય છે, અતિ વિષયનું લોહી પાતળું પડી નિયમ એવો છે કે કેધને જય ત્યારે જ થયો ગયેલું હોય છે અને લોહીમાં જે લાલ તો કહેવાય કે આપણે પોતે તે ક્રોધ ન કરીએ, પણ ( red Corpuscles) હોય છે તેની તરતમતા આપણા વાતાવરણમાં પણ કોઈ ન થાય. ધજયને પર એવી ઘટ્ટતા આદિ મુકરર થાય છે. વિકાર વગએ લક્ષણ છે કે એવી આત્મવિભૂતિવાળા પાસે રના લોહીમાં રતાશ ઘણે સ્વલ્પ હોય છે. રક્તતા અન્ય કોઈ કોપી આવે તો તે એની શાંત મુખ- વિકારની નિશાની છે. દુનિયાદારીની નજરમાં મહા મુદ્રા દેખતાં પિતાનો કોધ વીસરી જાય અને શાંત
પ્રચંડ ભુજદંડ વાળાના આંખના ખૂણાનો રંગ લાલ થઈ જાય. આને કે તે એટલો તીવ્ર હતો કે
હોય છે, પણ સમાધિસ્થ યોગીના આંખના ખૂણામાં એણે ભગવાનની શાંત મુદ્રા સામે જોવાનો સમય
રક્તાંશ બીલકુલ હેતે નથી. આંખના ખૂણા પ્રમાણે પણ લીધો નહિ, પણ કોધની જવાળા ફેંકી. એક
લોહીનો વર્ણ સમજવો. ક્રોધનો વિજય કરનાર અનેક વાર બે વાર, ચાર વાર, પણ નિષ્ફળ. પછી તે
આંતર શત્રુના વિજયના માર્ગે ચઢેલા આ મહાનુભાવ એનો વૈશ્વાનર ખૂબ જામ્યો. એ વધારે ભયંકર
સરવશીલ પરમાત્માના લોહીને વર્ણ સફેદ થઈ જાય, બન્યો. એણે સૂર્ય સામા જોઇ સૂર્યની ગરમી અંદર
તેમાં લાલાશ અલ્પ-નહિવત થઈ જાય તે શારીર અને પચાવી વધારે ભયંકર જવાળાઓ છેઠી. પાણીના માલાસ્ત્રના
માનસશાસ્ત્રના નિયમને બરાબર બંધ બેસતી વાત છે નળમાંથી પાણી છાંટે તેમ ક્રોધની ભયંકર જવાળાઓ એ
અને યોગની નજરે અપૂવ પ્રગતિ બનાવનાર છે. વધારે જોરથી ફેંકી પણ નિષ્ફળ. એ હવે વધારે એ સંકેત લેહી જોઈ ચમક, પિતાના દસ મધું બન્યો, વધારે તેજસ્વી બને, વધારે મરણીઓ નિષ્ફળ જતા જોઈ મુંઝાયે, ભગવાનને જીવતા જોઈ થયો અને ભગવાનના પગ પાસે આવી તેમને ફટ: ખસીઆણે પડી ગયો અને હવે આંખ ઊંચી કરી કાવ્યા, હંસ દીધો અને ધાર્યું કે જેના ફુફાડાથી ભગવાનની તપોમય શાંત ભવ્ય મુદ્રા જોઈ અને જીવને ખલાસ થાય છે તેના હંસથી તે કાણુ બચે; મુખમુદ્રા જોઈ એટલે વાત ખલાસ થઈ ગઈ. ભગપણ આ વખતે પણ નિષ્ફળ. અને વધારે આશ્ચર્યની વાનની આકર્ષક આંતર શક્તિએ એને આવરી લીધે, વાત એ બની કે લાલને બદલે સફેદ લોહી નીકળ્યું. ક્રોધજયનું વાતાવરણ એના ઉપર સંપૂર્ણ જામી એને પિતાના ઝેરની કાતીલતા માટે એટલી બધી ગયું અને એ સ્તબ્ધ થઇ ગયો. પ્રથમ દષ્ટિએ ખાતરી હતી કે એ ભગવાનને ફટકાવી ડંસ દઈ યોગનો જે નિયમભંગ થય લાગતું હતું તે વિચાર આ ખસી જતો હતો. એને મનમાં ખાતરી હતી ખાટો હતો એમ હવે લાગવા માંડયું. કે જરૂર એ જમીન પર પડશે અને તેના પિતાના
પછી ભગવાન તે તેના ઉપર ઉપકાર કરવાજ ઉપર ન પડે એટલા માટે એ દબાવામાંથી બચવા ત્યાં પધાર્યા હતા. એમને તો તક મેળવી કામ કરવું દૂર ખસતો હતો પણ “પ્રભુના અંગ પર જે સ્થાનકે
હતું. એમણે ધજયનું વાતાવરણ જામ્યું હતું તેને તે હસતે ત્યાંથી તેનું ઝેર પ્રસરી શકતું નહિ, માત્ર
બહલાવવા તારીફ લાયક ઘટના કરી. ટુંકા પણ ગાયના દૂધ જેવી રૂધિરની ધારા ત્યાંથી ખરતી હતી.”
મુદાસરના વચનથી કહ્યું “અરે ચંડકંશિક ! બુઝ ચંડકૌશિકના પ્રસંગમાં યોગતત્ત,
બુઝ ! મોહ પામ નહિ ! ”—બસ મહા પુરુષોનાં આ શું આશ્ચર્ય ! લોહીનું દૂધ થાય એ વાત આટલા શબ્દો બસ છે, હજારો શાસ્ત્રાથી અને સેં