________________
૩૬૬
જયેષ્ઠ ૧૯૮૪.
તેમજ હાથ છે, હું તેમને ચહેરે એાળખું છું, હો ! મેં કબાટમાં જોયું, પણ તેને સંતાઈ રહેવા તેટલોજ તેમને હાથ ઓળખું છું. વળી આ હાથ માટે ઉપયોગ થયો હોય તેવી કંઈ પણું નિશાની ન તેમનો ન હોય તે બીજા કેને હોઈ શકે ? આ હતી. મેં જોયું કે અભરાઈએ ઉપર લખેલા કાગબાબતમાં કનૈયાલાલનું છેલ્લું પુસ્તક “હાથની અસ- ળનાં બંડલો, તથા ઘણી “ફાઇલો” પડેલી હતી. રમાં હાથનાં લક્ષણોનું પ્રકરણ તમને ઉપયોગી હું બહારના ઓરડામાં પાછો ગયો. અને કનેથઈ પડશે, તમને તે જોઇએ તે અહીંથી જાએ તે યાલાલના મિત્રોને ખુબ બારીકીથી સવાલો પુછયા. પહેલાં એક પ્રત આપું. કદાચ તમે વાંચ્યું પણ હરી, તેમની વાતચીત પણ ચંદુલાલના કહેવાને સંપૂર્ણ કારણ કે તેની હજારો નકલે,”
રીતે મળતી આવી. મને તે એક પણ માટે એ ના, મેં તે વાંચ્યું નથી,” મેં કહ્યું, “મને જરૂર વાત તદન અસંભવિત લાગી. જે આ બધા ગૃહસ્થ એક પ્રત આપજે.” “છેલ્લા તમે કનૈયાલાલને જોયા જાણીતા માણસો નહત, તે કદાચ હું એમજ ત્યારે તેમણે કેવાં વસ્ત્રો પહેરેલાં હતાં?” મેં એરડામાં માનતા કે મને બનાવવા તમારે થાય છે, પરંતુઉભેલા બીજા ગૃહસ્થો તરફ જોઈ પુછયું.
એમ કહેવું વધારે પડતું કહેવાય. અભ્યાસગૃહમાં તેમણે એક મોટો ઝ, તથા ધતીઉં પહે- પડેલે હાથજ કેઈ ભયંકર ગુન્હાની સાક્ષી આરેલું હતું.’ દયાલજીભાઈ બોલ્યા. બીજાઓએ પણ પતો હતો. તેમજ કહ્યું.
સાહેબ!, ત્યારે અમે જઈએ ?? શામળદાસ શેઠ
બોલ્યા, “તમારી પાસે અમારાં નામ તથા ઠેકાણાં તેઓ ઘણો ખરો વખત ઝોજ પહેરી રાખતા.
છે, જ્યારે જરૂર પડે ત્યારે અમને બોલાવી લેજે. સભ્ય દેખાવાની તેમને બહુ ડી દરકાર હતી. પણ
જો કે હું નથી ધારો કે આનાથી વધુ કંઈ અમે ઝબ્બે તો અહીંજ પડયો છે,’ જમીન પર પડેલો એક
કહી શકીએ.' ઝબ્બો બતાવતાં ચંદુલાલ બોલ્યા, “કદાચ લખવા
ભલે, જાઓ” મેં કહ્યું. બેસતાં પહેલાં તેમણે કાઢી નાંખ્યો હશે, કારણ કે
“આ બાબતમાં કંઈ પણ મદદ જોઈએ તે અમે અહીં તાપ ઘણો લાગે છે.'
આપવા તૈયાર છીએ', દયાળજીભાઈ બોલ્યા. મેં બારીમાંથી બહાર જોયું. નીચે એક મોટો
તમે જાઓ તે પહેલાં એક વાત ધ્યાનમાં જાહેર રસ્તો હતો. રસ્તાની સામી બાજુ પર પણ
રાખશો.” કહ્યું. “પોલિસ તરફથી મારે તમને મોટાં મકાનો આવેલાં હતાં. બારી રસ્તાથી ૬૦
વિનંતિ કરવાની છે કે, આ બાબતમાં હાલ તરત ફુટ ઉંચી હતી. છાપરું પણ બારીથી ત્રીસેક ફુટ
કાઈને-ખાસ કરીને છાપાંવાળાઓને-કંઇ પણ કહેશો ઉંચું હતું.
નહિ. અલબત, આ વાત કંઈ છુપી રહે તેવી નથી, આ બનાવ કેમ બન્યું હશે, તેનું હું કંઈ
છતાં પણ આવતી કાલની સવાર સુધી બહાર પાડશે અનુમાન ન કરી શક્યો. ચંદુલાલ મારા વિચાર નહિ, કારણ કે બધી વિગતે બહાર પડવાથી અમારું પામી ગયા.
કામ ઘણું મુશ્કેલ થાય છે, તથા ગુન્હા કરનારને ન માની શકાય તેવી વાત છે,' તેઓ બોલ્યા.
કઈ બાબતમાં સાવધ રહેવું તેની છાપાંદ્વારા ચેતવણી પણ બનવા જોગ છે કે-જેણે આ કામ કર્યું હશે, મળે છે. આવતી કાલની સવાર પછી તમને જે તે પેલા કબાટમાં ભરાઈ બેઠા હશે.–કદાચ એમ થોગ્ય લાગે તે કરજે, પરંતુ ત્યાં સુધી તે કૃપા કરી માની લઇએ તે પણ તે અહીંથી બહાર-કનૈયાલા- વાત ખાનગી રાખશે.’ : લના શરીર સાથે-શી રીતે ગયો હશે ?
‘જરૂર, નટવરલાલ બોલ્યા, “તમારું કહેવું શી રીતે ? એજ ભેદ મારે શોધી કાઢવાનો વ્યાજબી છે.”