SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકના ખૂનને ભેદ-વાર્તા ૩૬૭ દયાળજીભાઈ, નટવરલાલ, તથા શામળદાસ શેઠ બે બેરૂમ્સ' હતા. તેમાંથી એક કનૈયાલાલનો તથા ગયા, અને હું ચંદુલાલ સાથે ત્યાં જ રહે. બીજે દેખીતી રીતે નકર માટે હતે. અને તે દુર - કનૈયાલાલ કેવા દેખાવના હતા તે મને કહેશે રસોડાની બાજુમાં હતો. ચંદુલાલને મેં પુછ્યું. અહીં કોણ રહે છે ?' મેં પુછ્યું. શું તમે તે જાણતા નથી?’ ચંદુલાલ બ૯થા. “આ મારે ઓરડે છે. હું કનૈયાલાલની સાથેજ જાણે કે કનૈયાલાલ જેવા જાણીતા માણસને હું ન રહું છું. કારણ કે ઘણી વખત રાત્રે પણ તેમને ઓળખતે હેલું, એ તદન અસંભવિત હેય. લખવાને પ્રેરણા થઈ આવે છે, અને તેથી જ તેઓ ના, હું તેમને ઓળખતે નથી.' મેં કહ્યું. મને રહેવાનું કહે છે, કે જેથી તરતજ હું તેમના તેઓ પાતળા તથા ઉંચાઈમાં સાધારણ હતા. વિચાર નોંધો લઉં. સાહેબ, પ્રેરણા એ કિંમતી ચીજ અને હા, ઉભા રહે, હું તમને તેમના ફોટોગ્રાફ બતાવું. છે. એક વખત જા મગજમાંથી જતી રહી છે ચાલે અભ્યાસગૃહમાં આવો.” એમ કહેતાં ચંદુલાલ ફરીથી જલદી પાછી આવતી નથી. કનૈયાલાલ મને પાછો અભ્યાસગૃહમાં લઈ ગયા. નોકરી રાખતા નથી. કારણ કે તેમને અવિશ્વાસ કનૈયાલાલના ફોટોગ્રાફ મેં બારીકાઈથી જોયા. છે. સવારના સાફસુફ કરવા એક બાઈ અહીં આવે છે. અમે ચહા વિગેરે હાથે તૈયાર કરી પાકી ખાત્રી કરી લીધી કે હવે જો હું કનૈયાલાલને લઈએ છીએ. રસોડામાં બધી સામગ્રી છે; અને જોઉં તે તરત ઓળખી શકું. જમવા માટે લૅજમાં જઇએ છીએ.' ચંદુલાલે જણાવ્યું. ઓરડામાં કંઈ પણ મારા ધ્યાન બહાર ન રહી - અમે બંને પાછા અભ્યાસગૃહમાં ગયા. જાય માટે ફરીથી ચારે બાજુ ધ્યાનપૂર્વક જોયું. બધું વ્યવસ્થિત રીતે ગોઠવેલું હતું. મારામારી થયાનાં કોઈ હાલ તરત માટે આટલી તપાસ બસ છે. મેં પણ પ્રકારનાં ચિન્હો હતાં નહિ. કહ્યું. “હું આ કપાએલો હાથ તથા નનામો પત્ર તમે આ ઓરડામથી કંઇ અવાજ આવતો જાય સાથે લઈ જાઉં છું. આજ રાત્રે કે કાલે સવારે હું સાંભળ્યો હતો ?' પુછ્યું. પાછો આવીશ. તમારે અહીં રહેવું હોય તો અહીં રહેજે. પણ એક સિપાઈ અહીં ચાલુ પહેરો ભરશે. “ના, જરા પણ નહિ,’ ચંદુલાલે કહ્યું. મેં સિપાઈને અંદર બોલાવી, ઘટતી સૂચના જે કંઈ મારામારી થઈ હોત, તો મને લાગે છે કે તેને અવાજ તમને સંભળાત.’ મેં પુછયું. આપી. ત્યાર બાદ કપાએ હાથ છાયામાં વિંટાળી લીધો. મને કંઈ સુચના કરવાની છે?” ચંદુલાલે પુછ્યું. જરૂર, ખાત્રીથી,' ચંદુલાલે ભાર દઈ જણાવ્યું: “કારણ કે બે ઓરડાઓ વચ્ચે આ પાતળું બારણું બીજાઓને કહ્યું છે, તે શિવાય વિશેષ કાંઈ છે. ઘણી વખત કનૈયાલાલ મને અભ્યાસગૃહમાંથી નહિ.” મેં કહ્યું હું પાછો આવું ત્યાં સુધી કંઈ પણ બોલાવતા ભારે, વચેનું બારણું બંધ હોય તે પણ વાત બહાર પાડતા ના.' હું તરત સાંભળી શકતે. જરા પણ મારામારી કે “વારૂ, હું તે ધ્યાનમાં રાખીશ. તમારે કંઈ કામ ગડબડ થઈ હોત તે મને તથા બીજા ગૃહસ્થાને હોય તે હું અહીં જ હોઈશ. ફક્ત સાડા સાત વાગે જરૂર સંભળાત.' જમવા જાઉં છું. પણ કલાકમાં પાછા આવીશ.” ઠીક, ચાલો, હવે આપણે બીજા ઓરડાઓ ચંદુલાલે જણાવ્યું. જોઈએ.' મેં કહ્યું. ઠીક, સાહેબજી,’ કહી હું દાદર ઉતરવા લાગે. તેઓ મને બીજા ઓરડાઓ તરફ લઈ ગયા. ઉતરતાં મેં જોયું કે દાદરે એક બાજુ પર હતા.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy