________________
જનયુગ
“અન્નત્થ ઊસિએણ-કાયોત્સર્ગના આગા.
દેહરા. લેતાં શ્વાસોશ્વાસને, ઉધરસ ખાતાં છીંક, બગાસું આવે જે કદિ, રાખ ન ભંગની બીક. ૧ ઓડકાર ખાતાં તથા, વાયુસંચર થાય, ચકરી આવે કે કદિ, પિત્તથી મૂછ થાય. ૨ સૂક્ષ્મ અંગસંચારથી, સૂક્ષ્મ શ્રેષ્ઠ સંચાર, સૂમ દષ્ટિના ચલનથી, છે આગાર નિર્ધાર. ૩
માગશર ૧૯૮૪ એ આગારાદિ થકી, થઈ ન જાશે ભંગ, અવિરાધિત મુજ હૈ સદા, કાયોત્સર્ગ અભંગ. ૪ અરિહંત ભગવંતને, નમસ્કાર સવિધાન, જ્યાં લગી હું પાછું નહિ, કાયોત્સર્ગ-ધ્યાન; ૫ ત્યાં સુધી મારા શરીરને, રાખી એકજ હોય, મૌન રહી થાને રહી, વસરાવું હું કાય. ૬
તંત્રી.
તંત્રીની નોંધ.
૧ કંન્ફરન્સના નવીન જનરલ સેક્રેટરીએઃ સ્ત્રી પુરૂષોમાં અજ્ઞાન અને અલ્પ સામર્થ છે, ધાર્મિક ની નિમણુકના સમાચાર ગત અંકમાં અપાઈ ચૂઃ અસહિષ્ણુતા અને ક્ષુલ્લક્તા છે, પુષ્કળ તડાંઓ અને કયા છે. એક શ્રીયુત ચીનુભાઈ લાલભાઈ એ ડબલ કુસંપ છે, ખરા ધર્મનું રહસ્ય પ્રચાર પામ્યું નથી, ગ્રેજ્યુએટ છે અને સેલિસિટર છે. તેમનામાં વિચાર - ઉત્તમ પુસ્તકે ઉપજાવાયાં નથી, શિલાલેખોની શકિત અને નિર્ણયબુદ્ધિ સારી છે અને દરેક બાબ: સાચવણી નથી અને અજ્ઞાનથી તે લુપ્ત થતા જાય તને સમજી તેનો તોડ કાઢવા જેટલી શક્તિ ધરાવે છે. છે, તીર્થોના સુંદર વહિવટ નથી તેમ તેના ઇતિઅમદાવાદના પ્રસિદ્ધ નગર શેઠ શાંતિદાસના વંશજ હાસની પૂરી માહિતી નથી, વગેરે અનેક દુઃખદ સ્થિછે તેથી ખાનદાની પરાપૂર્વથી ઉતરતી આવી છે. તિમાંથી સમાજને ઉધારવા માટે ખરું કાર્ય કરી બીજા શ્રી એટલે લમીથી સંયુકત શ્રીયુત નગીન- બતાવે તેવી શક્યતાવાળી કૅન્ફરન્સની મહા સંસ્થા દાસ કરમચંદ પાટણના વાસી મુંબઈના એક જબરા છે. કેટલીક પેટમાં દુઃખે છતાં માથું કુટનારી સ્વાર્થવેપારી છે. તેમણે અંગ્રેજી કેળવણી લીધી છે, અને
લોભી અને અશુભનિષ્ઠાવાળી છૂટી છવાયી વ્યક્તિઓ હમણાંજ મોટો સંધ કચ્છના ભદ્રેશ્વર તીર્થને પાટ- ભલે ગમે તે બેલે ગમે તે લખે છતાં જેનામાં શુદ્ધ @થી કાઢી “સંધપતિ’નું બિરૂદ તેમણે યોગ્ય રીતે
નિષ્ઠા અને પ્રામાણિક બુદ્ધિ છે તે અમારું ઉપલું મેળવ્યું છે. તેમનામાં કંઈ કરી બતાવવાની, અને વક્તવ્ય જરૂર સ્વીકારશેજ. સમાજના સંગઠનના કાર્યમાં ખાસ ભાગ લેવાની ઉત્કટ ધગસ અને ઉલટ છે. તેઓ ધારે
લેકમાં શ્રદ્ધા છે, તેને વેડફી અવળે રસ્તે દેરી તે મુંબઈમાં કે પાટણમાં કૅન્ફરન્સનું હવે પછીનું જનારી
જનારી વ્યક્તિઓ દરેક સમાજમાં, દરેક પ્રાંતમાં, અધિવેશન ભરાવી શકે તેમ છે. “કૅન્ફરન્સ ” એ
એ ને દરેક દેશમાં હોય છે, છતાં સામાન્ય રીતે લેક
ને દરેક એવી મહાન સંસ્થા છે કે તે દારા સમસ્ત સમાજના નાયકે જે મન પર લઈ શુદ્ધ નિષ્ઠાથી કાર્ય કરવા દરેક જાતનાં દરેક હિતકાર્ય હાથમાં લઈ શકાય પ્રત્યે પિતાને પુરૂષાર્થ કરવાનું અબાધિત રીતે ચાલુ તેમ છે. તે સમસ્ત ભારતની વેતામ્બર મૂર્તિપૂજક રાખે તો તેમને અનુસરવાની અને સહાય કરવાની કેમની પ્રતિનિધિ છે. તે કામની ઉન્નતિ અર્થે જે શ્રદ્ધાવાળા પુષ્કળ લોકો છે. કાર્ય ઘણું છે, તે કાર્ય કંઇ કર્તવ્ય છે તે સર્વ કોન્ફરન્સ દ્વારા સફળ થઇ અમલમાં લાવવા દ્રવ્યની જરૂર છે. કાર્યકરો, દ્રવ્યશકે તેમ છે. સમાજમાં અનેક સડાઓ છે, પુષ્કળ વાન અને લોકોના સહકારથી સર્વ સિદ્ધિ છે. કુરિવાજ છે, દરિદ્રતા છે, અતિ મરણ પ્રમાણે છે. આ નવીન સિટ જનરલ સેક્રેટરીઓ પર