________________
૧૦૪
જૈનયુગ
માગશર ૧૯૮૬ અને અમાત્યે પાપની બેડી જડી કેદમાં નાંખ્યો. ૨૯ વિવેક પુણ્યરંગપાટણમાં સુખે રાજ્ય કરે માયાના પ્રીતિપાત્ર મન અમાથે હવે રાજમુગટ ધારણું છે, ત્યાં દંભ કદાગમ અને પાખંડ નામે મોડરાયના કર્યો. એ ધારે તેને બાંધે, ધારે તેને છેડે: એકને ત્રણુ છૂપા જાસુસો તેનું પગેરૂ ગોતતા આવી પહોચ્યા. લૂંટી લે, એકને ન્યાલ કરી દે.
પરામાં રહી તેમણે ત્યાંનાં કેટલાંક મનુષ્યને ભોળવી ૨૭ મન રાજા બે રાણીઓ પર, પ્રવૃત્તિ
પિતાના પક્ષમાં લીધાં. પછી તેઓ શહેરમાં પેસવા અને નિવૃત્તિ. પહેલી રાણીએ મોહને અને બીજીએ
ગયા; પણ જ્ઞાન નામે કોટવાલે તેમને વિદેશી જાણી વિવેકને જન્મ આપ્યો. પ્રવૃત્તિને નિવૃત્તિ આંખના
પેસવા દીધા નહિ. એટલે કરીને કદાગમ અને પાખંડ પાટા જેવી લાગતી હતી. શોક્યનું સમૂહૂ સાલ
પાછો વળી ગયા. પાછળ રહેલો દંભ વેશ બદલી કાઢવાની મતલબથી તેણે સ્વામીના કાન ખૂબ ભંભેર્યા.
શહેરમાં દાખ થયો. ત્યાં તેણે વિકરાયો વૃદ્ધિ એની કૂડી શીખવણીથી મન રાજાએ નિવૃત્તિ અને ?
પામેલો પ્રતાપ પોતાની આંખે જોયો. વિશેષમાં, વિવેકને દેશવટો દીધે. તેમના ગયા પછી મોડ
મેહરાયને જીતવા સમકિત નામે મંત્રી સાથે વિવેક કુંવરને રાજ્યાધિકાર અપાવ તે તે સહેજ વાત
મસલત કરતે હતો, તે પણ તેણે અદશ્ય રૂપે હતી. પ્રવૃત્તિના હોને પડતે બોલ ઝીલી મને મોહને
કાનેકાન સાંભળી. રાજ્યના જોશીનું એમ કહેવું રાજા બનાવ્યો. નવા રાજાએ અવિદ્યા નામે નગરી
થયું કે અરિહંત પ્રભુના સામંત સદુપદેશને સંયમશ્રી વસાવી તેને પોતાની રાજધાની કરી. મહ રાજા
નામે કુંવરી છે તેની સાથે જે રાજાજીને વિવાહ દુર્મતિને પરો. તેનાથી તેને કામ રાગ અને દ્વેષ
થાય, તે સર્વ શત્રુ નાશ પામવાનો જોગ છે. વિવેકે એ ત્રણ કુંવર તથા નિદ્રા અધતિ અને મારિ એ ત્રણે
એક રાણી ઉપર બીજી રાણું કરવાની આનાકાની કુંવરી મળી છ સંતાન થયાં. દુર્મતિ રાણીએ ઘર
કરી. પણ સુમતિએ પોતે આગ્રહ કયોથી અરિહંત ભરી નાંખ્યું.
રાય તરફ વિવાહની વિષ્ટિએ દૂત મોકલવાનું ઠર્યું.
આ બધી હકીકત જાણી લઈ દંભે આવી મહરાયને ૨૮ દેશવટો પામેલાં નિવૃત્તિ અને વિવેક વિ. નિવેદન કરી. તે સાંભળી મોહ અત્યંત ભય પામે, પુરી આદિ અનેક સ્થળે ભમતાં ભમતાં પ્રવચનપુરી અને વિવેકને જીવતે જવા દીધા તે બાબત સંતાપ નામે નગરી પાસેના આત્મારામ વનમાં વસતા કરવા લાગ્યો. તેને પાટવી કુંવર કામે ધીરજ આપી વિમલબોધને ત્યાં જઈ ચડ્યાં. એણે તેમને ઊતાર કહ્યું કે “પિતાજી! ફિકર ન કરો. આ વસંત આવે આપો એટલું જ નહિ, પણ વિવેક કુંવરનાં ઉત્તમ છે, એટલે હૂં દિગ્વિજયની સવારીએ નીકળું છું, લક્ષણ જોઈ તેને સુમતિ નામે કન્યા પણ પરણાવી. અને વિવેકનો ઠામ જ ફેડું છું.' પછી રાજાનાં પાસાં સેવવાથી ભાગ્ય ઉઘડશે એ ૩૦ કામ કુંવરે બોલેલું પાળ્યું. અબળા કહેવિમળબોધને ઉપદેશ થતાં સુમતિને લઈ નિવૃત્તિ વાતી પણ અપરિમિત બળવાળી સ્ત્રીઓની સેના પુત્ર સાથે પ્રવચનપુરીમાં જઈને રહી. વિવેક ત્યાંના સજી તે વિજયયાત્રાએ નીકળ્યો. પ્રથમ તે બ્રહ્મલો રાજા અરિહંતરાયના દરબારમાં ગયો. તેના ઉપર કમાં ગયો. ત્યાં સાવિત્રીની સરદારી નીચે ભૂદેવીઓના પ્રભુની અમીદષ્ટિ કરી. અવસર સાધી વિવેકે મોહ મોટા કટકે બ્રહ્મદેવને અને બ્રહ્મર્ષિઓને જીતી લીધા. રાજાના અત્યાચારની વાત કરી. તે ઉપરથી પ્રભુએ બ્રહ્મલોકનો ઉપડ્યો કામ કુમાર ભુલોકમાં આવ્યો. વિવેકને હુકમ કર્યો, કે મોહના અમલથી જે જે ત્યાં તેણે કાલિંદીને કાંઠે કૃષ્ણાવતારી વિષ્ણુને જોયા. મનુષ્યો ત્રાસી ગયા હોય તેમને લેઈને તારે આ૫ણા તેમને તેણે સોળ સહસ્ત્ર ગેપીએની ફોજથી ઘેરી રાજ્યમાં મુકિતપુરી વસાવવી. એ હુકમ બહુ સારી લઈ વશ કર્યા. ત્યાંથી તે વાયુના વેગે ઉત્તરમાં રીતે અમલમાં મૂક્યાથી પ્રસન્ન થઈ અરિત પ્રભુએ કૈલાસે પહોંચ્યો અને શંકરને હાકેટીને કહ્યું કે તમે વિવેકને પુયરંગપાટણની જાગીર આપી.
મદનદહન બિરુદ ધરાવો છે, તે આવી જાઓ સામા,