________________
Bતાકાત છઠ્ઠા
>g શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ઑર્ડનું
( વિશાળ કાર્યક્ષેત્ર, ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાડશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિધાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણુની સગવડ ના હૈય
તેમને રલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સનડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામ પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બર અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે.
-: મેમ્બરે માટે:| લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એક વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ, પાંચ જ આપવાના છે. ૨૦ પાધુની, |
એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩,
શ્રી જન તાંબર એજ્યુકેશન બોર્ડ,
- રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બડા ગવર્નમેન્ટ, જનરલે, કર્ન, મેજર, કેપટને, નામદાર લેટ વાઈસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પિલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સી વૉલીયન એફીસરે, યુપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાક્ટરે તથા દેશી અને યુરોપીયન અમલદારો અને ગૃહમાં બાદશાહી યાફતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી ચાકતી.
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારની તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણું જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કેઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દશ.
ડાકટર કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ,