________________
Boooooooooooooooooooooooooooooo
Booooooooooooooooooooo તૈયાર છે!
સત્વરે મંગાવે ! હું હું “જૈન ગૂર્જર કવિઓ.” હું
આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનેએ શું ફલ આપે છે તે તમારે જાણવું
હેયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કેણ વ યુગ પ્રવર્તકે કોણ? જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ અને વિકાસ કેવી રીતે થયા?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રયોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધું છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ–ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા
અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપ૪ વામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને ઉલ્લેખ તથા સમય નિર્દેશ
કરવામાં આવ્યા છે. કિંમત રૂ.પ-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતે હૈઈ દરેકે પિતાને ઑર્ડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે.
pooooooooooooooooooooooooood
૨૦ પાયધુની, 3 લખે –
ગેડીજીની ચાલ 8 પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 2 - મુંબાઈ નંબર ૩ | Εφφφφφφφφφφφφφφφφφφφφφς