SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ૩૫૪ જયેષ્ટ ૧૯૮૪ તે એજંટથી તે બધી છેવટની પાયરી સુધી બંને દરેક જાતના સહકારથી આગળ ધપી શકીએ એ પક્ષે જઈ શકે એ ૧૩ મી કલમમાં સ્વીકારાયેલી સ્થિતિ પર આવી દરેક તીર્થનું રક્ષણ કરવાનો અને વાત ન્હાની સૂની નથી. બ્રિટિશ દરમ્યાનગિરિ બંનેએ તે સંબંધમાં ન્યાય મેળવવાનો છે. સમાજે આપણું સ્વીકારી છે એટલે ફાંટાબાજ હુકમ નિર્ણય થવાની દરેક તીર્થનું વાતાવરણ પવિત્ર, શાન્ત અને સ્વચ્છ વકી રહેશે નહિ. દરેક કલમ છણવા જેવી છે અને રહે તે જોવાનું છે અને તેમાં જે જે અંતરાયે હોય ખસ કરી ૧૭ મી કલમથી દરેક પક્ષકારના શું શું તે દૂર કરવાના છે. હા નિણીત થાય છે તે તપાસવાનું છે. આ તપાસ છેવટે બંને પક્ષો વચ્ચે પ્રેમભાવના અને અમીહવે પછી જોઈશું. દૃષ્ટિ રહે, હવે પછી કોઈ પણ જાતને વિખવાદ કે હવે શેઠ આણંદજીની પેઢીએ શું કરવાનું રહે વૈમનસ્ય ઉત્પન્ન ન થાય અને ગઈ ગુજરી ભૂલી જવાય છે, સાઠ હજારની રકમ દર વર્ષે અપાય તે માટે કા એમ ઇચ્છીએ છીએ. યમની વ્યવસ્થા કેમ કરવી, તીર્થમાં કયા સુધારા કરવા, પાલીતાણા નરેશે “ યાત્રાળુઓના વ્યક્તિગત માલ ધર્મશાળાઓના વહીવટ સુનિયંત્રિત કેમ રાખવા, પર ઉઘરાવવાની જગાત જે એક ફરીઆદનું મૂળ પિતાના વહીવટ ૫રની શંકાઓ કેમ દૂર કરવી હતું તે દૂર કરવાનું કબુલ્યું હતું.' અંગત ઉદારતા (કે જે વહીવટના એક અંશ પ્રત્યે હમણાં જ અમ બતાવી હતી, તે પ્રમાણે યાત્રા ૧લી જુને ખુલી થઈ દાવાદના વકીલ રા. ચીમનલાલ બ્રોકરે એક મોટો તે વખતે તેમનું વર્તન ન થયું, ને તે ભવિષ્યમાં કોઈ રૂડા અંગ્રેજી પત્ર પેઢીને લખેલ તેની નકલ તેમણે અમને પૂરી પાડી છે ) એ વગેરે પર તે પેઢીએ તેમજ પ્રસંગે થશે એમ કહેવામાં આવ્યું તે અમારા માનસમાજે ખૂબ વિચારવાનું રહે છે. વા પ્રમાણે ઠીક થયું નથી. યાત્રા ખુલી થાય ત્યારઆપણું ઘર વ્યવસ્થામાં મૂક્યા વગર છૂટકે થીજ તે ઉદારતાનો અમલ કરવાની કબુલાત હતી નથી, આપણી અંદરના કલહ, કલેશ, વિવાદો દુર એમ જણાવવામાં આવે છે. કબૂલાત પ્રમાણે જ કરી એક સંપી અને એક રાગથી વતી શકીએ અને અમલ થ-કરો એ ધર્મ સર્વને છે, અમારે ખેડાને જ્ઞાન પ્રવાસ. લખનાર-તંત્રી. મુંબઇ આ વર્ષની તા. ૧૨ મી મે ને શનિવારે શ્રી આ મોટા મંદિરમાં રહેલા પુસ્તક ભંડારને નં. જિનવિજયજીને જર્મની તરફસિધાવવા પ્રત્યે વિદાયગીરી ૧ કહીયું. તેમાં કુલે પુસ્તકે રતનશાખાના શ્રીપુજ્ય આપી તેજ રાત્રે ગુજરાત મેલમાં પુસ્તક ભંડારો જેવા શ્રી સુમતિન સૂરિનાં હતાં તે છે. તેમાં ૮+૩ એટલે ખેડા જવા ઉપડે. મહેમદાવાદ આવી ત્યાંથી ભાડાની ૧૧, દાબડા છે. આઠ દાબડા પૈકી પહેલા પાંચ દાબડામાં મેટરમાં બેઠા આવી પહોંચ્યા. ત્યાં ઝવેરી શ્રીયુત ૧૮૪ પ્રત સંસ્કૃત-પ્રાકૃત છે જ્યારે છઠા સાતમા રતિલાલ મોહનલાલ દલાલ ભાદરસકાર હૃદયર અને આઠમા દાબડામાં ભાષામાં રસ ચોપાઈ અને આપવા તૈયાર જ હતા, તેમને ત્યાં ઉતારો કરી સુરત દિની પ્રતે ૧૨૧ છે. પછીના ત્રણ દાબડા કે જે જ ત્યાંના અગ્રેસર શેઠ બાલુભાઈ ભાઇલાલને ત્યાં મેડા પર છે તેમાં પહેલા બે દાબડામાં ૧૯૧ પ્રતે જઈ તેમને સાથે લઇ મોટા મંદિર ગયાં. ત્યાં સંસ્કૃત પાકત ગ્રંથ છે જ્યારે ત્રીજામાં ૫૯ - ભીડભંજન પાર્શ્વનાથ તેમજ અમીઝરા પાર્શ્વનાથનાં તિષના હસ્તલિખિત પુસ્તકે છે. એટલે કુલ પપપ દર્શન કર્યો. અતિ ઉલ્લાસમાન આનંદ થયો. પછી હસ્તલિખિત પતો છે. આ ૧૧ દાબડા કાગળના થેપપુસ્તક ભંડારની ટીપ ત્યાં રહેતા ભારત્નમનિએ પ્રેમ ડાના રંગિત જૂના બનાવેલા દાબડા છે ને તે સુપુર્વક પૂરી પાડી, અને દાબડાએ કાઢી આપ્યા, સ્થિત રીતે ઉધઈ ન પડે તેમ ભાગ્યરતમુનિ સાચવે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy