________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડનું
વિશાળ કાર્યક્ષેત્ર. ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાશાળાઓને મદદ આપી પગભર કરે છે. ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણાની સગવડ ના હોય
તેમને ઍલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. , બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેબમાં
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામે દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણું કામ પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બરે અને સહાયક મેમ્બરની આર્થિક મદદથી ઉપરનાં કા થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પોતાની જાતને ચેતન આપવા બરાબર છે.
–: મેરે માટે:લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની,
એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩,
શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
કરી આપે છે જેના આપે છે.
આ તૈયાર કરાવડ
રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ ખરેડા ગવર્નમેન્ટ, જનરલ, કલે, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ ઓનરરી એ. ડી. સી., પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસરે, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મોટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થમાં બાદશાહી યાકુતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દેવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી યાકતી .
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણું જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગેલીની ડબી એકના રૂપીયા દશ.
ડાકટ૨ કાલીદાસ મોતીરામ, રાજકોટ-કાઠીયાવાડ, હ)