SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ QQQQQQQQQQQQQQQQQQQ000 તે તૈયાર છે! સત્વરે મંગાવે! કે $ “જૈન ગૂર્જર કવિઓ.” હું oooooooooooooooooooooooooooooo આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુર્જર સાહિત્યમાં જૈનોએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે. જૈન ગુર્જર કવિઓ” એટલે શું ? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે શું ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ C અને વિકાસ કેવી રીતે થયા? આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસક્રમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રાજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને ઉલેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રતિ હેઈ દરેકે પોતાને ઑર્ડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે. ૨૦ પાયધૂની, } લખો – ગેડીજીની ચાલ ૨ પહેલે દાદર, કે મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. છે મુંબાઈ નંબર ૩. ! βφφφφφφφφφφφφφφφφφφφφφέ QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy