SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ૨૫૪ માહ-ફાગણ ૧૯૮૪ વદી ૧૦ (મારવાડી) ને મેળે હોવાથી લગભગ કરનાર કોઈ જણાયું નહિ. પ્રથમ શેઠ સખારામ ચાર હજાર માણસો એકત્રીત થયાં હોવાથી એક દુલભભાઈની કારકીર્દી આગેવાન તરીકે જાહેર હતી. સભા કરી શ્રી શત્રુંજયની યાત્રા ત્યાગ હાલ તેમના વંશજોમાંથી કોઈને પૂછવા જતાં જવાબ તથા કોન્ફરન્સના ઉદ્દેશ સમજાવ્યા. અત્રે દેવાની પણ ફુરસદ જણાતી નથી. નજીવાં કારણથી બે નોકારસીનાં જમણ શેઠ પ્રેમાજી કેલાજી તથા તડ પડયાં જેવું બીજાઓની દૃષ્ટિમાં લાગ્યાં કરે છે શેઠ શાંકલચંદજી આયદાનજી તરફથી કરવામાં આવ્યાં તેથી દેરાસરજીની અવ્યવસ્થા જોવાય છે. થડે હતાં. અત્રે એક જિનાલય ધુળમાં દટાએલુ છે તેમ પ્રયત્ન થાય તે એક સંપી થવી મુશ્કેલ નથી. જણાવવામાં આવે છે. વહિવટ અને વ્યવસ્થા ઠીક ખેદની વાત છે કે હદયની વિશાળતાની ખામી જોવામાં આવી, આ તરફ સ્થાનકવાસી સંપ્રદાયની જણાય છે. જેથી દરેક કાર્યમાં વિદન નડે છે. વસ્તી વધુ સંખ્યામાં છે, મુનિવિહાર હોય તો બહાર ગામથી આવનારને સંતોષકારક જવાબ મળી જિનાલયોની આશાતને દૂર થવા પામે. શકતું નથી. સદ્દભાગ્ય છે કે શેઠ દામજીભાઈ રણશી સિંધ (હૈદ્રાબાદ-હાલા-ઉમરકેટ) માં તરફથી સંતોષનું કારણ આપવા પ્રયાસ થાય છે. શેઠ ગોવિંદજીભાઈ સરલતાપૂર્વક દરેક આગાહી જણાવી સભાઓ ભરી કોન્ફરન્સની જરૂરીયાત સમજાવી. સંતોષ આપે છે. જ્યાં એક્ય નથી ત્યાં કામ કરજેનયુગનાં ગ્રાહકે બનાવ્યા. જિન પાઠશાળા લાયબ્રે. રીની જરૂરીયાત જણાતાં તે સ્થાપવામાં આવી. વાની ઘણી ત્રુટીઓ જણાયાં કરે છે. સંધના શ્રેયાર્થે ઈચ્છીએ છીએ કે હૃદયની સરલતા દાખવી દેરાસહાલા ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ત્યાંના રિવાજેથી વાકેફ થતાં ફરજીયાત ખર્ચો કમી કરવા ઉપદેશ રજીની વ્યવસ્થા અને કામ શરૂ કરી પૂર્ણ કેમ થાય તેમ લક્ષમાં લે. આ. શ્રી સુકૃત ભંડાર વસૂલાત કરી, જૈનવસ્તી ૧ પત્રક (ડીરેકટરી) બનાવી. પાઠશાળાઓની વિઝિટ જામને–પારા નજીક આવેલું છે. જનનાં કરવામાં આવી, હાલાના જન મંદીરનો હિસાબ આઠદશ ઘર છે. દેરાસરજી નથી છતાં પણ ધાર્મિક પ્રગટ ન કરવાથી ત્યાં એક નવીન કુસંપ ઉત્પન લાગણી સારી જોવાય છે. દરેક કાર્ય એક સંપીથી થયો છે તે માટે યોગ્ય થવા જરૂર છે. (ઓફીસને થાય છે. જણાવવામાં આવ્યું.) આ તરફ મુનિવિહાર બીલકુલ જલગાંવ જૈનોનાં ૨૫-૩૦ ઘર છે. ચાર નથી તો સીવાયની તમામ જાતિ માં માતાજી તડ જોવાય છે. એક વખત એ હતું કે જૂના જોવામાં આવે છે. આ તરફ જ વસ્તી જૂજ દેરાસરજીને બદલે નવું દરા દેરાસરજીને બદલે નવું દેરાસરછ કરવું હતું તે વખહોવાથી તે પણ જૈનેતરના રિત રીવાજ મુજબ તેની એક સંપી ઓરજ હતી. આજે નવું દેરાસપિતાનો વર્તાવ કરે છે. એટલે મનિવિહાર ન થાય રછ બંધાયા પછી નવાં કારણેથી કુસંપ થયો તે જ્યારે ત્યારે તે પણ સ્થાનકવાશી કે આર્ય જણાય છે અને દેરાસરજીને હિસાબ લટકી રહ્યા સામાજીસ્ટ બનવા પામે તેમ સંભવ રહે છે. છે અને પ્રતિષ્ઠાના વખતે બહાર ગામથી આવનારા એની સવડતા સબંધના સંધના ઠરાવના રૂપીઆ ઉપદેશક કરસનદાસ વનમાલીને પ્રવાસ. હજુ ખુલે છે. પર્યુષણમાં ચૌદ સુપન જુદાં જુદા ધલીઆ-પૂર્વ ખાનદેશમાં દરેક ધાર્મિક કાર્યોમાં ઝુલાવાય છે અને તેના પિતા જુદા જુદા તડમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા માટે જાણીતું થએલું હતું રહી વ્યવસ્થા થાય છે. જેના હિસાબ બંધ બારણે ત્યાં આજે આવાં કાર્યો માટે રસ લઈ કાર્ય કરનાર પડ્યા છે. આવા સંજોગોમાં દેરાસરજીની આવક નજરે પડતા નથી. દેરાસરજ માટે દોઢ લાખ ખર્ચાઇ ઘટી ગઈ છે. આ સબંધે દરેક કાર્ય કર્તાઓ જે ચૂક્યા છે. હજુ લાખેકનું કામ બાકી છે. વ્યવસ્થા હૃદયની વિશાળતા રાખી ઐય કરવા ધારે તે બધું
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy