________________
Booooooooooooooooooooo8 તે તૈયાર છે!
સત્વરે મંગાવો!
ૐ “જૈન ગૂર્જર કવિઓ.” હું
QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQ6
આશરે ૧૦૦૦ પૃષ્ટને દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જેનોએ શું ફાલે આપ્યો છે તે તમારે જાણવું
ન હોય તે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે.
જૈન ગૂર્જર કવિઓ” એટલે શું? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? યુગ પ્રવર્તક કોણ? જૈન રાસાઓ એટલે ? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ C અને વિકાસ કેવી રીતે થયા?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન 2 કવિ રત્નોને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસદમ આલેખવા તેના
સંગ્રાહક અને પ્રાજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાવ્યના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને –ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-o-o, પ્રથમ ભાગ–માત્ર જુજ પ્રત હોઈ દરેકે પિતાને ઍડર તુરત નેધાવી મંગાવવા વિનંતિ છે.
હooooooooooooooooooooooooooooooo
૨૦ પાયધૂની, ] લખે – ગેડીજીની ચાલ
પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સે મુંબાઈ નંબર ૩. ! #$$$$$$$$$$$$$$$$$$$ણે