SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ભોમકરસ ભોગવતી, સુભોળા ભાગમાલિની, માતા પાસે આવે છે અને સૂતિકાને લગતે કુશળ સુવત્સ, વમિત્રા, પુષ્પમાલા અને આનંદિતા. પ્રશ્ન પૂછે છે. પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય લપ મેઘંકરા, મેઘવતી, સુમેવા, મેઘમાલિની, તોયધારા, લઈને આવે છે, પાંચ હજાર અપ્સરાઓ દિવ્ય ગધેવિચિત્રા, વારિષણ અને બલાહકા એ આઠ આઠ દિક- દક લઈને આવે છે, પાંચ હજાર અસરા દિવ્ય મારીઓ ઊર્વલોકથી આવી અને તેઓએ સૂતિકા- બાળતિયાં લઈને આવે છે, પાંચ હજાર અસ્સગૃહની આસપાસ યોજન-ચાર ગાઉ-જેટલી જમીન રાઓ દિવ્ય વાજાં લઈને આવે છે અને આ જંબૂ. સંવત વાયુકારા શુદ્ધ કરી અને તેટલામાં જ સુગંધી દ્વીપમાં જે બાહ્ય એવા પંચાલિત ઋષિ છે તેઓ પાણી અને પુલની વૃષ્ટિ કરી. એ દરેક દિકુમારીઓ બધા આકાશ માર્ગ દ્વારા શુદ્ધોદન (શ્રીબુદ્ધના સાથે ચાર ચાર હજાર સામાનિકે હોય છે, ચાર ચાર પિતા) પાસે આવીને વધામણું આપે છે.” પૃ. ૧૧૦ મહત્તરાઓ હોય છે, સોળ સોળ હજાર અંગરક્ષકે હવે તે વખતે સાઠ હજાર અપ્સરાઓ કામાવહોય છે, સાતસો સાતસો સૈનિકે હોય છે અને બીજા ચરદેવલાકથી આવીને માયાદેવીની સેવા કરવા લાગે છે. પણ અનેક મહાઈક દેવ હોય છે. હવે નંદા, ઉત્તરા પૃ૦ ૯૫ નંદા, આનંદા, નંદિવર્ધના, વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા–એ આઠે પૂર્વકથી આવીને ત્રિશલાના સૂતિકાગ્રહમાં દર્પણ ધરીને ઉભી રહે છે.” ઇત્યાદિ બધી ફિકમારિકાઓને વર્ણક સમજી લેવો. - ૪ “આકાશમાં ધર્મચક્ર, ચામર, પાદપીઠ સાથેનું ૪ “જ્યારે બુદ્ધ ભગવાન ચાલે છે ત્યારે આમઉજજવલ સિંહાસન, ત્રણ છત્રો, રત્નમય, બ્રજ અને શમાં કોઈએ નહીં ઘરેલું એવું દિવ્ય, ધળું અને ભગવાનના ચરણન્યાસ માટે સોનાનાં કમલે આ વિશાલ છત્ર, બે સુંદર ચામર એની પછવાડે પછવાડે બધું ભગવાન વિહાર કરે છે ત્યારે થાય છે.” એ જ્યાં જાય છે ત્યાં જાય છે. બોધિસત્વ પગ ઉંચે - શ્રીહેમચંદ્રાચાયત અભિધાનચિંતામણિ. કરે છે-ચાલવાને પગ ઉપાડે છે–ત્યાં કમલેને પ્રાદુ ર્ભાવ થાય છે.” ૨૨ વેદ અને વેદાંગેનો પરિચય ૩૧ ભગવાન મહાવીર વિષે કથાવિષયક જૈન ગ્રંથમાં ૨૩ ઉપનિષદનું ચિંતન, જે કાંઈ આવ્યું હોય તેને પરિચય. ૨૪ મહાભારત, પુરાણે અને સ્મૃતિઓનું અવલોકન. ૩૨ વેતાંબર અને દિગંબર બને શાખામાં સંસ્કૃત, ૨૫ ગૃહ્યસૂત્ર, કલ્પસૂત્ર અને શ્રૌતસૂત્રોને અભ્યાસ. પ્રાકૃત અને લોકભાષામાં ભગવાન મહાવીરનાં ૨૬ બ્રાહ્મણ અને આરકેનું અન્વેક્ષણ, જે જે ચરિત્ર લખાયાં છે તે બધાંનું કાળક્રમ૨૭ કુરાનને પરિચય. વાર સંકલન અને તેમાં લખાણને અંગે થએલે ૨૮ કંદ અવેસ્તાનો ભાષા અને ભાવ એ બને વધારા ઘટાડાનો પરિચય. દષ્ટિએ અભ્યાસ. [ કથાગ્રંથોમાં ઘણીવાર એકજ કથા ભિન્ન ભિન્ન ૨૯ બાઇબલને અભ્યાસ. બે કહેલી હોય છે અને તેનું સુમેક્ષણ કરતાં એક a૦ ખાસ ભગવાન મહાવીર વિષે મૂળ. આગમમાં પણ જણાય છે કે, એક કથા. ઉપર વર્ણનના ઘણા નિર્યુક્તિઓમાં, ભામાં ચૂસિઓમાં, અવચ. પટે ચડેલા હોય છે અને તેમાં માત્ર કવિત્વ સિવાય રિઓમાં અને ટીકાઓમાં જે જે કાંઈ લખાયું બીજું કારણ સંભવતું નથી. ભગવાન મહાવીરની હે તેનું કાળક્રમવાર સંક્લન કથા વિષે પણ ઘણા પ્રસગેમ એમ બન્યું લાગે છે
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy