SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) ૨ “તે કાલે તે સમયે કે જ્યારે શુભગ્રહને ૨ “ચરમભવિકબધિસત્વ જ્યારે જન્મ લે છે. યોગ થયો હતો, દિશાઓ સૌમ્ય અને નિર્મળ હતી, જ્યારે અનુત્તર સમ્યફ સંબધિને પ્રાપ્ત કરે છે ત્યારે બધાં શકુનો અનુકૂળ હતાં, અનુકૂળ પવન વાતે જે જાતના ઋદ્ધિ પ્રાતિહાર્યો થાય છે તે આ પ્રમાણે છે: હતા, પૃથિવી ફળદ્રુપ થયેલી હતી અને બધા દેશે હે ભિક્ષુઓ! તે સમયે બધા પ્રાણિઓ રોમાંપ્રસન્ન અને આનંદિત હતા તે સમયે ત્રિશલા ચિત થાય છે, મેટા પૃથિવીવાલને પ્રાદુર્ભાવ થાય છે ક્ષત્રિયાણીએ ભગવાન મહાવીરને જન્મ આપ્યો હતે. કહે એટલે પૃથિવી કંપે છે, (સરખાવો મેરૂપ) કોઈએ ટીકા વગર વગાથે જ સાત જાતનાં દિવ્ય વાઓ વાગે છે, સર્વ ઋતુ અને સમયના વૃક્ષો કુલે છે અને - જે વખતે ભગવાન મહાવીર જમ્યા ત્યારે– ફળે છે, વિશુદ્ધ આકાશથી મેઘનાદ સંભળાય છે; નિર્મળ દિશાઓ પ્રસન્ન અને મુદિત હતી, મીઠો પવન મંદ આકાશથી ઝરમર ઝરમર મેહ વરસે છે; અનેક પ્રકામંદ વાત હતું, ત્રિલોકમાં સઘળે જળહળાટ થઈ રનાં દિવ્ય પુષ્પ, વસ્ત્ર, આભરણ, ગંધ અને ચૂર્ણથી રહ્યો હતો, ગગનમાં દુંદુભ રાજ હતું, જે સંમિશ્રિત થયેલા મીઠા, શીતળ અને સુગંધી વાયરા નારકેને એક ક્ષણ પણ સુખ ન હોય તેઓને પણ વાય છે; દિશાઓ અંધકાર, રજ, ધૂમ અને ધૂંવાડ સુખને શ્વાસ લેવાને પ્રસંગ આવ્યો હતો અને વિનાની અને સુપ્રસન્ન રહે છે; ઉપર આકાશથી પૃથિવી પણ ફળોથી ખીલેલી હતી.” અદશ્ય, ગંભીર બ્રહ્મ સંભળાય છે; બધા ચંદ્રે, સૂર્યો, ઈદ્રો, બ્રહ્માઓ અને લોકપાલાનાં તેજ અભિભૂત થઈ જાય છે; બધી અકુશળ ક્રિયાઓ અટકી જાય છે; રેગિઓના રોગો શમી જાય છે, ભુખ્યાએની ભૂખ ભાંગે છે તેમજ તરસ્યાઓની તરસ છીપે છે; દારૂડિયાનું ઘેન ઉતરી જાય છે; ગાંડાઓ સાજા થાય છે; આંધળાઓને આંખ મળે છે; બહેરાઓને કાન મળે છે; લુલાં લંગડાંઓની ખોડ મટી જાય છે; નિર્ધાનિયા ધન પામે છે; કેદિઓ અને પૂરાએલા ટાં થાય છે; આવીચિ વગેરે બધા નરકમાં પ્રાણિએનાં દુઃખ ટળી જાય છે, તિર્યંચાનક પ્રાણિઓને પારસ્પરિક ભય શમી જાય છે. અને યમલેકના છની ભૂખ વગેરે દુઃખ મટે છે.' પૃ. ૯૮ જ્યારે તત્વદર્શકનો જન્મ થવાનો હોય છે ત્યારે અગ્નિ શાંત થાય છે, નદીઓ સુવ્યવાસ્થતપણે વહે છે અને પૃથિવી કંપે છે. પૃ૦ ૧૧૨ ૩ “જ્યારે ભગવાન મહાવીર જન્મ્યા ત્યારે અધો- ૩ “હ ભિક્ષુઓ ! જયારે બોધિસત્વ જન્મે છે ત્યારે લેકમાં રહેનારી આઠ દિકમારીઓનાં આસનો કયાં, તેની માતાની કૃખનું પડખું અક્ષત અને અનુપડત હોય છે—જેવું જમ્યા પહેલાં હોય છે તેવું જ જમ્યા અવધિજ્ઞાન દ્વારા તે દિકકુમારીઓએ જિનજન્મને પછી હોય છે. પાણીના ત્રણ કૂવાઓ બની જાય છે, પ્રસંગ જાણી ત્રિશલારાણીના નિકાધર તરફ સુગંધિ તેલની તળાવડીઓ બની જાય છે, પાંચ પ્રયાણ કર્યું. તે આઠનાં નામ આ પ્રમાણે છેઃ હજાર અપ્સરાઓ સુગંધી તેલ લઈને બોધિસત્ત્વની
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy