________________
(૨)
બહિરંગ યા અભ્યાસ સામગ્રી
૧૪ મગધ દેશનો પર્યટનપૂર્વક પરિચય. ૪ જૈનધર્મને સાંપ્રદાયિક અને ઐતિહાસિક એ બન્ને ૧૫ શ્રી મહાવીરે પિતાના વિહારથી પવિત્ર કરેલા દૃષ્ટિએ અભ્યાસ.
પ્રત્યેક સ્થળને સૂક્ષ્મક્ષણપૂર્વક પરિચય. ૫ અહિંસા દૃષ્ટિને વાસ્તવિક અભ્યાસ.
૧૬ જૈનધર્મની બન્ને શાખાના અને ઈતરધર્મની ૬ અનેકાંતવાદના મર્મને સ્પષ્ટ પરિચય.
સર્વ શાખાના સ્વર્ગ અને નરક સંબંધી પ્રત્યેક ૭ જૈનધર્મની જૂની કે નવી અને નાની કે મોટી ઉલ્લેખને ઉડે અભ્યાસ.
વર્તમાન વા વિચ્છિન્ન દરેક શાખાનો પૂરે પરિચય. ૧૭ વર્તમાન સમયની નવી અને જૂની રીતે સ્વર્ગ ૮ મૂળ આગમ, નિર્યુક્તિ, ભાખ્ય, ચૂર્ણિ, અવચૂર્ણિ, અને નરકનો અભ્યાસ. ટીકા અને પ્રખ્યા સુધીના શ્રેનો અભ્યાસ- ૧૮ સ્વર્ગ અને નરકની ભૂગોળ બતાવનારાં બંગાળી. પૂર્વક પરિચય.
હિંદી અને મરાઠી પુસ્તકોને અભ્યાસ. ૯ છેદસૂત્રો ઉપરથી નીકળતા સમાજબંધારણને ૧૯ ઇંદ્રાદિક શબ્દોની સમજૂતી માટે પ્રાચીન વ્યુત્પ- અભ્યાસ.
તિશાસ્ત્ર-નિરૂક્તાદિ–નો ઉો અભ્યાસ. ૧૦ કર્મશાસ્ત્ર અને માનસશાસ્ત્રનો તુલનાત્મક પરિચય. ૨૦ સર્વ દર્શનના મૂળ મૂળ પ્રાચીન ગ્રંથનો (ઉપયોગ ૧૧ જૈનધર્મના ખાસ ખાસ આચાર્યોના જીવનને પૂરતો) અભ્યાસ. - પરિચય.
૨૧ બૌદ્ધોના પાલીગ્રંથોનો-ત્રિપિટકાનો-અને મહાયાન ૧૨ જૈનધર્મ (ધર્મ એટલે સંપ્રદાય)માં ક્રાંતિ કરનારા સંપ્રદાયના સંસ્કૃત ગ્રંથોનો પરિચય. આચાર્યોના જીવનને પરિચય,
બૌદ્ધગ્રંથોમાં અનેક સ્થળે ભગવાન મહાવીર ૧ જૈનધર્મની બન્ને શાખાનાં ખગોળ અને ભૂગો- (નાતષત્ત) અને તેના શિષ્ય વિષે કહેવામાં આવ્યું બનો પૃથક્કરણુપૂર્વક અભ્યાસ.
છે, મહાવીર જીવનનો કોઈ પણ લેખક એ હકીકતને જેનેતર (વૈદિક હિન્દુ) તથા મુસલમાન અને સમજ્યા સિવાય ભગવાનના જીવનને ઠીક ઠીક નજ ખ્રીસ્તી આદિ ધર્મોની દ્રષ્ટિએ ભૂગળ અને આલેખી શકે. નમૂના તરીકે શ્રી બુદ્ધના જન્માદિ પ્રસંગને ખગોળને પરિચય.
અંગે બૌદ્ધગ્રંથ લલિતવિસ્તારમાં જે હકીકત વર્ણન ' પૌરાણિક કષ્ટિએ ભૂગોળ અને ખગોળનો વવામાં આવી છે તે હક્ત સાથે શ્રી મહાવીરના અભ્યાસ.
જન્માદિપ્રસંગનું વર્ણન ઘણે અંશે શબ્દશઃ અને અર્થશઃ વર્તમાન સમયની નવી અને જાની દષ્ટિએ મળતું આવતું જણાય છે, જેને મૂળપાઠ* અનુવાદ પણું ભૂગોળ અને ખગોળનું અવલોકન. સાથે અહીંજ સરખામણ અથે આપી દઉં છું.
તકલામાં, લામાં કુલામાં સમાજ ના ય ક ાર ક્ષત્રિય
ચંડાલ અથાત એવા ની કુલોમાં માણસર
ક૯થસૂત્રઃ
લલિતવિસ્તરઃ ૧ “એ વાત બની નથી એ વાત બને નહિ અને ૧ “ હે ભિક્ષુઓ ! બોધિસત્વ કુલવિલોકન કરે એ વાત બનશે પણ નહિ કે અરિહ તે, ચક્રવતિઓ છે તેનું શું કારણ? * બલદે કે વાસુદેવો અંતકમાં. પ્રાંતલ્લામાં, તુચ્છ ખેાધિસ હીનકુલોમાં જન્મતા નથી. જેવા કે કુલેમાં, દરિદ્રકુલોમાં, કૃપણુકુલામાં, ભિક્ષુકમાં
ચંડાલકુલોમાં, વેણુકારામાં, રથકારકુલામાં, પુકસઅને બ્રાહ્મણકુલેમાં જન્મ્યા હતા, જન્મે છે કે જન્મશે.
કુલામાં અર્થાત એવા નીચ કુલેમાં જન્મતા નથી.
તેઓ બે જ જાતના કુલોમાં જન્મ લે છે. અરિહંત, ચક્રવર્તિઓ, બલદે કે વાસુદેવ
બ્રાહ્મણકુલમાં કે ક્ષત્રિયકુલમાં. જ્યારે પ્રજા બ્રાહ્મણ ગુરૂક ઉોકુલમાં, ભોગકુલોમાં, રાજન્યકુલામાં, ક્ષત્રિયકુલોમાં,
હોય છે ત્યારે બ્રાહ્મણુકુલમાં અને પ્રજા જ્યારે ક્ષત્રિયહરિવંથકુલોમાં કે એવા જ બીજા કોઈ વિશુદ્ધ જાતિ "
ગુરૂક હોય છે ત્યારે ક્ષત્રિયકુલમાં જન્મ લે છે.” પૃ. ૨૪ કુલ વંશમાં જન્મ્યા હતા જન્મે છે અને જન્મશે.”
• બને મૂળપાઠો જુદા પરિસિઝમાં આપા છે