________________
૧૫૬
જૈનયુગ
પષ ૧૯૮૪ આ શામળભટ્ટની આ કથા માટે બહુ લખાય અનીતિથી ભરપુર છે. શામળનો આ દોષ સાવ તેમ છે, પણ ટુંકામાં કાર્તિક ૧૯૮૪ ના તાજા બધાનાં લક્ષ બહાર ગયે છે એવું નથી, પણ કોઈએ કૌમુદી'માં રા. ડોલરરાય રંગીલદાસ માંકડે “સુડા- સખ્ત ભાર દઈને આ વિષે લખ્યું હોય એમ જાણુમાં બોતેરી, એ નામના લેખમાં જે લખ્યું છે તે નથી. માટે વાત બરાબર મન ઉપર અસર કરે તે અત્રે જણાવીશું.
વાસ્તે અહિં એક વાર્તાને સાર ટુંકમાં આપું છું. શામળ તે બધા કરતાં ઉઘાડી રીતે નીતિનાં
એક સુતારને પિતાની સ્ત્રી બાબત શંકા થઈ
અને તેની પરીક્ષા કરવાના હેતુથી તેણે તેને કહ્યું, તરવનું ભયંકર ઉલ્લંઘન કરે છે. વાર્તામાં એકજ
હું આઠ દિવસ સુધી બહાર ગામ રહીશ.” પછી પ્રશ્નની બે બાજુ ઘણે ભાગે ચર્ચાય અને ઘણી
તે બહાર ગયો. સ્ત્રી પણ સાંજે જ્યારે પાણી ભરવા વાતોમાં જેમ અનીતિની વાત હોય છે તેમ નીતિની
ગઈ ત્યારે એક યુવાનને (આવા યુવાનનું પનઘટ વાતો પણ હોય છે. આવી વાતેનો હેતુ તે ફક્ત
પ્રિયસ્થાન હતું એ તે જાહેર છે) સંકેત કરી તેડી એવો જ હોય છે કે એ વિરોધથી લોકોની આંખ
આવી. સુતાર, તે પહેલાં છાનામાના ઘેર આવી, ઉઘાડી, તેમને સાચે રસ્તે દેરવા; પણ શામળની
ખાટલા નીચે સંતાઈ ગયો હતો. તેણે બધું જોયું. ઘણી વાતમાં તે તેવું જરા પણ નથી, અનીતિની ફતેહ થયેલી પણ તેની ઘણી વાર્તામાં દેખાય છે અને
પણ પેલી સ્ત્રીને કોઈક રીતે, સુતાર ઘરમાં છે એ
સંશય પડ્યો એટલે તે પેલાને કહેવા લાગી, “આજ આવીજ વાર્તાઓ માટે મહારે વાંધે છે.
જોષીએ આવી મને કહ્યું કે આજ મધ્યરાતે તારો નીતિને નેવે મૂકીને જે કોઈ વાર્તાની શરૂઆત પતિ મરી જશે. મેં તો કરગરીને તેને ઉપાય થઈ હોય તે તે “સૂડાબહોતેરી'ની છે. પહેલેથી છેલ્લે પૂછયે. તેણે આ દેખાડો એટલે મારે આમ કરવું સુધી પિપટ જારી વિદ્યાની ખરાબી કહી, તરત તે પડયું છે.” આ સાંભળી સુતાર તે બિચારો સ્ત્રીના ખરાબીમાંથી ને મુશ્કેલીમાંથી કેમ બચવું એને માટે ઉપકાર તળે દબાઈ ગયો હોય તેમ મરણ સુધી ફરી વિજારી વિદ્યા શીખવે છે. આમાં એક વેપારી એવી શંકા મનમાં લાવ્યોજ નહિ. પરદેશ જાય છે અને પોતે એક પિપટ અને મેનાં “ આજ પ્રકારની દરેક વાત છે, અને ગમે તેવો પાળ્યાં છે તેને કહેતો જાય છે કે તેની સ્ત્રીને આડે વાંચનાર હોય તે આવી વાર્તાને સાહિત્યમાં રસ્તે જવા ન દે. હવે સ્ત્રી તે પતિ ગયા પછી તર એક ક્ષણવાર પણ ટકવા દેવામાં પાપ ગણે. હું તો તજ વિહવળ થઈ, અને રાતે પોતાનું મન શાન્ત પુસ્તક જરૂર બાળી નાંખ્યું. માત્ર આવાં પુસ્તકો પણ કરવા બહાર જવા લાગી. તે વખતે પોપટે તેને સમ- હતાં એટલું ન ભૂલવા માટે થોડીક પ્રત કેઈક જાવીને એક વાર્તા કહી અને તે દિવસ માટે રોકી. પુસ્તકાલયમાં સચવાય તે ભલે. જો કે એવી જરૂર આમ ૭રે વાર્તા કહી. દરેક વાર્તામાં પહેલા ભાગમાં પણ બહુ ઓછી. ” કેઈક સ્ત્રી, પતિની આંખમાં ધૂળ નાંખી, જાર સાથે એક જનેતર વિદ્વાનનું જેનેતર કવિ શામળભટ્ટ રમે છે અને અંતે પતિ અથવા તેનાં સગાં તે નારને સંબંધી પોતાનું પ્રામાણિક કથન ઉપર જણાવ્યુંજાર સાથે જોઈ જાય છે; અને બીજા ભાગમાં એ પ્રસિદ્ધ રસિક નાગર કવિ નર્મદે પણ એક સ્થળે ઓ પિતાની એ વર્તણુકને એવી રીતે ફેરવીને સમ જણાવ્યું છે કે “ શામળભદ્દે કેટલીક વાર્તાઓ ન જાવે છે કે પિતે કેમ જાણે પતિ માટે અથવા તો લખી હોત તો સારૂ.” છતાં એટલું તે સ્વીકારવું સગાં માટેજ એમ કરતી હોય ! દરેક વાત આમ પડશે કે શામળભદ્ર વાત બહલાવી તેમાં રસ પૂરવાનું * આ વેપારી માટે શિવસેવક શામળભટ્ટ વિપ્રને
કાર્ય સુંદર રીતે કરી શકતા. ભાષા પર ભારે કાબુ
કવિ સુર' રા ા .. ઈ ન મળે તે વિસા શ્રીમાળી વાણીઓ, જિન ધર્મ હતો. ગદ્ય લખવું સરલ તેમ તેને પદ્ય લખવું તેવું જુગતે જાણીએ ” મળે.
સરલ હતું. સામાજિક ચિત્ર આબેહુબ ચીતરતા.