________________
શુકસતિ અને શુબહેત્તરી (સુડાબહેતરી)
૧૫૭ હવે ઉપરોક્ત જૈન કવિ રત્નસુંદરસૂરિની “શુક આપવાનું પુણ્ય હાંસલ કરી શકશે. અમે તે બને બહેતરી ' લઈએ. જા કવિઓ હમેશાં અમુક સ૬- તેટલી સંશોધિત કરી જેયુગના દરેક અંકમાં ખંડશઃ ગુણનું પ્રતિપાદન કરે છે. નીતિને શામળભટ્ટ માફક આપીએ એવી સૂચના થઈ છે; અને તે પર ટિપ્પણી કદિપણું નેવે મૂકતા નથી, પણ તેને અખંડપણે કઠિન શબ્દાર્થની જન સાહિત્ય રસિક ગ્રેજ્યુએટ ડે. બતાવી તેનો વિજય સિદ્ધ કરે છે અને અનીતિનો મોતીલાલ સંઘવીએ તૈયાર કરી આપવાનું માથે લીધું સર્વદા પરાજય એ રીતે સૂચિત કરે છે. ધર્મ જય છે તે માટે તેમને ધન્યવાદ આપીએ છીએ. તે ટિપણું ને પાપે ક્ષય' એ સૂત્રમાં સનાતન સત્ય ભર્યું છે. પણ જોઈ સુધારી આનું પ્રકાશન થાય તો નીચે
આ રત્નસુંદરકત શુકબહેતરી અપરામ રામ- મૂકવાનું બની શકશે. મંજરીની સં. ૧૮૫૭ માં લખાયેલી પ્રત પરથી
રત્નસુંદરની બીજી કૃતિઓ:-(૧) પોપાખ્યાન ઉતારેલી નકલ ગોધરાથી મુનિમહારાજશ્રી સંપત 3
ચેપ રચ્યા સં. ૧૬૨૨ આસો સુદ ૫ રવિ, સાણુંવિજયજીએ મોકલાવી છે. તેમાં અનેક શુદ્ધિઓની
દમાં–જુઓ જૈન ગૂર્જર કવિઓ પૃ. ૨૩૦; (૨) જરૂર છે કે જે આ ગ્રંથની બીજી હસ્તલિખિત પ્રતો
સાત વ્યસન પર ચેપી રયા સં. ૧૬૪૧ પિશ મળે તેજ-અને વિશેષ શુદ્ધ સંસ્કરણ તે જેમ
શુદ ૫ રવિવાર ખંભાતમાં, અમારા જોવામાં આવી છે. પ્રાચીન હસ્તલિખિત પ્રત મળે તે પરથી-થઈ શકે તેમ છે, જાણવામાં આવેલી પ્રતા નીચે પ્રમાણે છે:- તેમણે પોતાના પરિચય અમ કરાવ્યા છે કે ૧. રાજકોટ નાનચંદજી યતિના અપાસરામાં
; પૌમિક ગચ્છમાં થયેલા ગુણમેરિના પોતે શિષ્ય સં. ૧૮૪૦ માર્ગ. શુ. ૭ રવિ ધ્રાફા મધ્યે લખેલી
છે અને સૂરિપદ પિતાને લગાડેલું હોવાથી તે પણ
ગુણમેરના પટ્ટધર આચાર્ય હતા. પર્ણમિક ગુણમેરૂ પ્રત છે.
સૂરિના પ્રતિષ્ઠા લેખો સં. ૧૫૮૮ બુ. ૧ અને સં, ૨. સં. ૧૭૫૦ ના વૈશાખ સુદ ૧૪ શનિવારે
૧૫૮૧ ને બુ. ૨ માં મળે છે તે પૈકી પહેલામાં જશનગર મળે લખેલ પ્રત ઉદેપુરના યતિ ચેતનસાગરજીના ભંડારમાં છે. પત્ર ૧૧૦.
તેમને સૌભાગ્યરત્નસૂરિના પટ્ટધર જણાવ્યા છે. ૩ અમદાવાદના ડહેલાના અપાસરામાં છે. રત્નસુંદરસૂરિએ આ સુડાબહોત્તરીની ચોપાઈ (મારો “જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ.૨૩) મૂલ સંસ્કૃત સુરક્ષતિ પરથી અનુવાદ કરીને કરી
આ સિવાય ૪૭ પત્રની એક પ્રત સા બહતી જણાય છે. મૂલ જોઈને તેમાં પોતે નવીન તત્વ કથા એ નામની મારવાડી ભાષામાં ગદ્યમાં ઉત્તર શું દાખલ કર્યું છે, શામળ ભટ્ટની સુડાબહેનરીની અક્ષરે લખેલી કુલ ૪૭ કથા વાળા સં. ૧૭૮૫ ના , કથાઓ અને તેની કથાઓ વચ્ચે કયાં કયાં સામ્ય આસૂ સુદી ૧૧ દિને બુધવારે પાલિકા મથે લખેલી છે તે, તેમજ બીજી કેટલીક બિનાએ આ ચોપાઈ પૂનાના ભાંડારકર ઇન્સ્ટિટયૂટમાં છે. નં. ૧૪૭૧/૧૮૮૭
આખી પ્રકટ થઈ જાય પછી જ આપી શકાય તેમ –૯૧ આ પણ આ લોકકથા સાહિત્યના કાર્યમાં
છે. આ સુડાબહોત્તરી આ બંને કવિઓ સિવાય કામ લાગે તેમ છે.
અન્ય બીજા કવિએ રચિત જોવામાં કે સાંભળવામાં આ સર્વે તેમજ તેની બીજી પ્રતો જ્યાં જ્યાં આવતી નથી. આ સંબંધમાં જેટલું સાહિત્ય હેય હોય ત્યાં ત્યાંના તેના માલેકે-રખેવાળે અમને ઉછીની તે સર્વ અમોને પૂરું પાડવામાં યા તેનું સ્થળ બતાઆપવા કૃપા કરશે તે અતિ ઉપકાર થશે અને એક વવામાં જે મહાશય કૃપા કરશે તેમના ઉપકૃત થઈશું. કથાને સુંદર રીતે ઉદ્ધાર કરવાના કાર્યમાં સહાય
તંત્રી, [તા. ક. ઉપરનું લખાયા પછી ગત ડીસેંબરની ૨૮ મી તારીખે પાલણપુરના ડાયરાના ભંડારના બે દાબડા જોયા. અને ત્રીજામાંથી મુનિ ધીરવિજયની કૃપાથી બે પ્રત શુકબહેતરીની મેળવી. તેમાંની એક પધમાં ઉક્ત રત્નસુંદરકૃત છે અને બીજી ગદ્યમાં સં. ૧૮૦૫ માં લખાયેલી પુરૂષોત્તમદાસ પુત્ર દેવદત્ત અવદીચ બ્રાહ્મણની છે, કે જે ગદ્યને સારે નમુને પૂરો પાડે છે, આ સંબંધી સર્વ સાહિત્ય મળે ધણું લોકસાહિત્ય સંબંધી મળી શકશે તંત્રી.]