________________
શુક્સપ્તતિ અને શુબહેત્તરી (સુડાબહેતરી)
૧૫૫ “એજ પ્રકાર (તારુતિ , fસ- શામળભદ્દે સુડાબહોતરી ગુજરાતી પદ્યમાં સં. ૧૮૨૧ સન કરિા જેવો) ત્રીજો ગ્રન્થ શુ તિ માં રચી છે તે સંબંધી ટુંકામાં જોઈ લઈએ - (સડા સિત્તરી) એ નામનો છે. એ ગ્રન્થની વાત તે પહેલાં શારદાની સ્તુતિમાં પિતાને વિષે એવી છે કે એક સ્ત્રીને પતિ પરગામ ગયો હતો તે જણાવે છે કે “શિવનો સેવક શામળે, કીધો પંડિદરમ્યાન તેની સ્ત્રીને પરપુરૂષને સંગ કરવાની ઇચ્છા તરાય'. પછી ગણપતિની સ્તુતિ કરે છે; કૃષ્ણની સ્તુતિ થઈ આવી. એના પતિને પાળેલો પોપટ ઘણો કરે છે તેમાં નરસિંહ મહેતાને પણ ઉલ્લેખ કર્યો હોશિયાર હતો તેની એ સલાહ લે છે. એ પિપટ છે કે “નરસીયાને હાર, દીધે ગાતામાં ગાણું'. ત્યાર પિતે જાણે પેલી સ્ત્રીને વિચારની વિરૂદ્ધ ન હોય પછી રામચંદ્ર, અન્નપૂર્ણાની પ્રાર્થના કરી આ વાર્તા તેવી રીતનું બતાવે છે, પણ એવાં કર્મ કરવામાં રચવાનું કારણ જણાવે છે !કેટલું જોખમ રહેલું છે તે તરફ પેલી સ્ત્રીનું એ લક્ષ
કવિ કહે શુક બહેતરી, આણી મને ઉલ્લાસ, ખેંચે છે; અને ગુંચવણને પ્રસંગે ફલાણીએ પોતાની
પરાક્રમ પુરૂષ પ્રકૃતિ તણા, શિવ ઉમિયા સંવાદ. ૨૭ જાતનો જેવી રીતે બચાવ કીધો હતો તેવી રીતને
ચાતુર નર ચહા દેશમાં, ચાતુર શિરોમણી ચાલ, બચાવ કરતાં આવડે એમ ન હોય તો કોઈ પુરૂષને
સ્ત્રી ચરિત્ર શોભા ઘણી, ખરી વાતને ખ્યાલ. ૨૮ મળવા જવું નહીં એવી રીતનું તેની પાસેથી વચન
શામળ કહે સંક્ષેપમાં, કવિતા કેરા કામ, લે છે. તે ફલાણીએ કેવા પ્રકારની મુશ્કેલીમાં કેવી બત્રિશ લક્ષણ બુઝશે, હોંશીને મન હામ. ૨૮ રીતે પોતાની જાતનો બચાવ કર્યો હશે તે વિષે
એમાં અર્થ છે અવનવા, ગુરૂ છે એ ગ્રંથ, જિજ્ઞાસા થવાથી તે સ્ત્રી એ વિષેની વાર્તા કહી
નિચ જનતે નિંદા કરે, પુરાણુ પરાક્રમ પંથ. ૩૦, સંભળાવવાને માટે પોપટને વિનંતિ કરે છે અને
ગુણવંત દુધ ગવરી તણું, તત્વજ આપે તરત, પિપટ પછી વાર્તા કહે છે. પણ જ્યાં આગળ શું
કો દુધ દહીં કો તક લે, કે માખણ કે ઘત. ૩૧ ચવણનો પ્રસંગ આવે ત્યાં સુધીનીજ વાર્તા એ કહે
મુખ મમતા કરે માનવી, ગુણહીણ લે ગર્ક, છે, અને પછી તે સ્ત્રીને એ પૂછે છે કે “ આવી
પંડિત જનને પ્રિય છે, નીંદક જનને નર્ક. ૩૨ ગુચવણને પ્રસંગે પેલી સ્ત્રીએ શું કરવું જોઈએ ?” આને ઉત્તર તે સ્ત્રીથી નથી આપી શકાતે એટલે
પછી પોતાનો અને પિતાના આશ્રયદાતાને પોપટ તેને કહે છે કે “આજની રાત હમે ઘરમાં
પરિચય આપી પિતાની આ વાર્તામાં શું છે તે ટુંકમાં રહે તે હું હમને એનો ખુલાસો કહે.આવી રીતે આ રીતે આપે છે :સિત્તેર દિવસ નીકળી જાય છે, એટલામાં તે સ્ત્રીનો શુક બહેતર શિરોમણી, ચતુરાને ચિત ચાલ, પિયુ પરદેશથી પાછો પધારે છે.”
મોટા માણસ મહિપતી, માને તેમાં માલ;
ઉત્તરને પ્રતિ ઉત્તર, જાર તણો વિજાર, આ પર જે પુસ્તકો પ્રકટ થયેલ છે તેનું છેવ
ગુણ અવગુણુ ગ્રાહક ધણ, પંડિત કરે વિચાર. ટમાં ટિપ્પણુ છે કે:-“શુકસપ્તતિ પ્ર૦ આર. સ્મિટ
ભાગ્યાનું સાજું કરે, કલંકનું અકલંક, લીઝિક ૧૮૯૩; મ્યુનિચ ૧૮૯૮; ભાષાંતર, કીલ
કથીરનું કંચન કરે, વાળે આડે આંક. ૧૮૯૪; સ્ટટગાર્ટ ૧૮૯૮.”
શાહ નરને તસ્કર કરે, તસ્કરને કરે શાય(હ) ગૂજરાતી પદ્યમાં પૂર્ણિમા ગચ્છના ગુણમેરૂસૂરિ જળને સ્થાનિક સ્થળ કરે, રંકને કરે રાય. શિષ્ય રત્નસુંદરસૂરિએ સં. ૧૬૩૮ના આશે શદિ ઓલવી નાખે અગ્નીને, વાળી નાંખે વહેર (ર) પંચમીને સોમવારે ખંભાતમાં શુકબહેતરી કથાને એક વચને અમૃત કરે, જે હેય ઝાઝું ઝેર. ઉદ્ધાર કર્યો છે. આ જૈન કવિ અને તેની આ કથા ચદ વિદ્યાથી ઘણી, વિજાર વાત વિવેક, સંબંધમાં કહીએ તે પહેલાં જનેતર પ્રસિદ્ધ કવિ પંડીત જન એ પારખે, ન્યાવટ શાહવટ નેક,