________________
૨૧૧
પ્રાચીન જૈન કવિઓનાં વસંત વર્ણન તિહાં કુંવર કુસુમવન ખેલત, તરૂ બાંધી હિંચોલા ખાટ,
રાગ ધમાલ મદનમંજરી અંકે ધરી, જુવે નવરસ નવ નવ નટ. આયો વસંત હસંત સહેલી! રાધે મધુ દેય માસ,લલન.
૩૧ મ. વિરડી સંત ને નામ વસંત, સંત સદા સુખવાસ ૧ જઈ સરવર જલક્રીડા કરે, જેમ કમલાણું મેરારિ,
| મન માનસરોવર હંસલો છે, અહો મેરે લલના. સંધ્યા સમે સહુ ઘર ગયાં, નૃપ સાથું નગર નર નારિ. ૩૨ મ.
આ૦-એ આંકણું. તવમદનમંજરી કહે કંથને, આજ રમવા સરિખી રાત,
( રાગ વસંત કરત હૈ ગોપી. ખેલત હેરી મુકુંદ, લલના પરિકર સહુ ઘર મોકલો, આપણુ દેય જશું પરભાત.
કહે રાજુલ સુણ મૃગ વાઈ હે; વિરહાકું દુઃખ દીયે ૩૩ મ.
ચંદ-મન. ૨ રહ્યા કુંવર વિસઈ પરિકરા, વનિતાણું વનમાં તેહ, મુખમંજરી વલી કોયલ ટહુકે, જબ ફલીયો માકંદ,લ. સવિતા સમરી વલ્લભા, ગયો પશ્ચિમદિશે નિજમેહ, મધુર મે
મધુકર માલતી પરિમલ લેહે, મરાલ યુગલ અરવિંદ. ૩૩ મ.
મન. ૩ ધમ્મિલ કુંઅરના રાસમાં, ખંડ બીજે આઠમી ઢાલ,
તકે પરવાલ પલાસ ભઈ હે, કેતકી અબિર ગુલાલ, લ. વીર કહે વૈરાગિયા, સુણે આગલ વાત રસાલ.
રંભાસી ખેડ સુચંપક વિકસે, દાડિમ ફલ સુવિશાલ. ૩૪ મ.
મન. ૪ -ધમ્મિલ કુમાર રાસ પૃ. ૮૭-૯૦ વીરવિજયજી
ખંડ સમસ્ત સુમનસ સુગંધક, મિત્ર ચિત્ર હિતકાર,લ. કૃત સં. ૧૮૯૬.
એણે અવસર ચલીયે હમ છોડી, કંતજી ગઢ ગિર
નાર-મન. ૫ પિયુ માહા માસે મત જાઓએ, હિમાલો હાલશે, રયણ એક વરસ સમાન, વિયોગી સાલશે.
જગ જસ વાસ લહી બેહુ બેઠા, વલી શુભવિજય લંકાથી સીતા ખટમાગું, રામ ઘર લાવિયા,
વિશાલ, લ. એવા વહી ગયા સાત માસ, પ્રિતમ ઘેર નાવિયા. ૯
- ૯ વીર કહે દંપતી દબાવે છે, મંગલ તણી લહે માલ.
ડી. હલકા હસંત વસંત, આકાશથી ઊતર્યો
મન. ૧૧ માનું ફાગણ સુર નરરાય, મલીને નોતર્યો, હેલી ખેલે ગોપી ગોવિંદ, ઉમું ઘર આવતી,
-વીરવિજય. અલિ કેસ ઝુંપાપાત, વિયોગે માલતી. ૧૦
સાલવગરનાં પ્રકીર્ણ કાવ્ય. સખિ ચેતરે ચિત્ત થકી, વિછોહી વાલમે
ટાઢ પડે માહા માસમાં, વાલા હેમ ઠરે પરભાત, આવા દુઃખના દહાડા કેમ જાય, ઉગે રવિ આથમે, સૂરજ તેજ બેસી, વાલા વિકસે સુંદર ગાતર, આંખ મીંચાણે ભલી જાય રે, ઊઘાડે ગલો પ્રભુ માને મારી વાતરે, હુંતો અરજ કરું દિન રાતરે સામલીએ સિદ્ધ સ્વરૂપ, સપનમાં આગલો. ૧૧ તુજ નેહ નહીં તિલ ભારે, મેં જાણી તમારી વાતર. રમે હંસ યુગલ શુકમોર, ચકેર સરોવરે,
-ઘરે આવો નેમીસર સાહેબ ૧૫ નિજનાથ સહીયરને સાથ સુધી રમે વન ઘરે, માછલડી પાણી વિના, વાલા તડફડી છવિત દેત, મુખ મેજરી આંબા ડાલે, કેયલ ટહુકતી,
તિમ વિછડવે હું તાહરે, વાલા મન આણો તે સંકેતરે સખિ વાતમાં વિલે વસંત, રૂએ રાજીમતી. ૧૨ તુજ સાથે ફિર મુજ ચિત્તરે, પીયુ સંભાલ નિજ ખેતરે
–નેમ રાજુલ બાર માસ-વીરવિજયકૃત જન ભવ આઠ તણી જે પીતરે, કેમ ત્યાગ કરે છે કાવ્ય પ્રકાશ ૫. ૨૩૪
મિરરે, ઘરે. ૧૬