________________
૧૦૪
માહ-ફાગણ ૧૯૮૪
જેનયુગ તેત્રીની નોંધ.
૧ આગામી શ્રી મહાવીર જયંતી ખાસ વિનતિ છે. જે કેટલાકે અમને વચન આપેલ છે તેઓ અંક-આવતા ચૈત્ર માસના અંક તરીકે શ્રી મહા વચન પાળશે એવી અમોને ખાત્રી ભરી આશા છે. વીર જન્મોત્સવ ખાસ અંક કાઢવા વિચાર છે. તે જૈન વિદ્યાલયો-વસતિગૃહોમાંના વિચારશીલ વિવામાટે ખાસ લેખ મોકલવા કેટલાક સજજન મહાશ ર્થીઓ ભવિષ્યના આગેવાને આ પરવે કંઈ સારું
ને ખાસ વિનંતિ કરી છે જ્યારે બીજાઓને આ કરી બતાવવાનું-અભ્યાસપૂર્વક લેખ લખી મોકલવાનું લેખ દ્વારા વિનંતિ કરવામાં આવે છે. શ્રી મહાવીરનું માથે લેશે તો ચિત્રીઅંક વિશેષ સુન્દર અને આકર્ષક જીવન ચરિત્ર જુદા જુદા દૃષ્ટિબિંદુઓથી અનેક વખત બની શકશે. અનેક મહાશય તરફથી ચચશે ત્યારેજ તેમજ તેમના સંબંધમાં ખુદ આગમોમાં જે કહેવામાં આવેલ છે તે,
૨ ધન્ય શ્રી કસ્તુરભાઈ-જેન કોવેન્શનના તથા તેમનાં ચરિત્ર ભિન્ન ભિન્ન આચાર્યોએ રચેલાં પ્રમુખ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ, છે તે બહાર પડશે ત્યારે જ તેમનું ચરિત્ર હાલના
અમદાવાદના પ્રસિદ્ધ સ્વ. શેઠ લાલભાઈ દલપતભાજમાનાને અનુકૂલ, શિલીમાં સર્વાંગસુંદર આલેખી
ઇના સુપુત્ર શેઠ કસ્તુરભાઈને કોણ ઓળખતું નથી? શકાશે એમ અમારું માનવું છે.
તેમણે પોતાના સુશિક્ષણના પ્રભાવે લીના પ્રતાપે
અને પ્રેમ ભર્યા સજજે સુંદર છાપ લોકપર પાડી અત્યાર સુધી આ જાતની દષ્ટિ રાખી જે જે હતી અને તાજેતરમાં પિતાની ઉદારતાની શક્તિથી સામગ્રી મેળવી શકાય તે પ્રકટ કરવા પ્રત્યે અમારે પોતાની પ્રતિષ્ઠાને ગેરવમાં ઓર વધારો કર્યો છે. ' પુરૂષાર્થ થયો છે. તેમાં સહકાર આપવા માટે લેખક સદ્દગત શેઠશ્રીના માતુશ્રી ગં. સ્વ. ગંગાબાઇના બંધઓને આગ્રહ કરતા આવ્યા છીએ. કેઈન એમ નામથી ચાલતી ઝવેરીવાડાની જૈન કન્યાશાળી અને લાગશે કે એ જાતની “ધન” અમને લાગી છે તે શેઠના નામની પાંચકૂવાને દરવાજ પરની પ્રાથમીક તેને જણાવીશું કે તેવી “ધન'માંથી કંઈ અવનવું પ્રકટ શાળા એ શેઠ લાલભાઈ અને તેમના સુપુત્રનાં શુભ થઈ જશે. એક ભાઈ તે એમ જણાવે છે કે તે કાર્યોનાં સ્મરણો છે. થોડુંક થથાં શાળા માટે ખાસ માટે તે ઘણુંયે કરવાનું છે. અમે પણ એમજ મા- મકાન બંધાવી અમદાવાદની મ્યુનિસિપાલીટીને આપી નીએ છીએ ને તેથી આ અમારો પ્રયત્ન છે દીધું ને હમણાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક બોડિંગ | મુનિ મહારાજાઓ ચાતુર્માસ વીત્યા પછી હજુ
શેઠ લલુભાઈ રાયચંદના નામે ઓળખાતી હતી તેને એક રથળેથી બીજે એમ વિહાર કર્યા કરે છે તેથી
સુંદર સ્થાયી મકાન ન હોવાથી તેવું મકાન પૂરું નિશ્ચિત સ્થળ વગર અમે ખાસ પત્ર લખી તેમને
પાડવા માટે શેઠ કસ્તુરભાઈએ પોતાના સ્વપિતાશ્રી
શેઠ લાલભાઈના નામથી એકાવન હજાર રૂપીઆ વિનતિ કરી શકયા નથી તે તેઓ આ પત્ર વાંચવા મળે તે તેને વનતપત્ર તરીકે સ્વીકારી મનની અને
જેવી નારી રકમ છાત્રાલયને ભેટ કરી હતી કે પ્રૌઢ લેખ મોકલાવશે. મુનિશ્રી સાક્ષર ક૯યાણવિજ
તેમાંથી તેના મકાનનું ખાતમુહૂર્ત ગત તા. ૨૪-૨-૨૮ યજીએ તે શ્રી વીર ચરિત્ર સંબંધી ખાસ પ્રકરણો -
ના રાજ શેઠ કસ્તુરભાઇએ કર્યું હતું. લખ્યાં છે તે પૈકી એકાદ સુન્દર પ્રકરણ અમને મોક- આ યુગમાં શિક્ષણ એજ સર્વ રોગોનું ઔષધ લવા કૃપા કરશે. મુનિશ્રી અમરવજયજી, ચતુરવિજયજી છે એ વાત અમદાવાદી આ શેઠે સક્રિય રીતે સ્વીકાર્યું આદિ સાહિત્યપ્રવૃત્તિમાં ને આવા કાર્યમાં ખાસ છે એ જાણી આનંદ થાય છે. મુંબઈના શ્રી મહાપ્રીતિ ધરાવે છે તેમને પણ લેખ માટે અમારી ખાસ વીર જૈન વિદ્યાલય માટે એક લાખ રૂપીઆની