________________
૩૦૮ -
જેનયુગ
વૈશાખ ૧૯૮૪ ત્રીજે દોષ દગ્ધ દેશેષ છે. દગ્ધ એટલે બળેલું ૧ વિષાનુષ્ઠાન, એટલે કે સામાયિક કરતાં ઇહલોક કે પરલોકના ૨ ગરબાનુષ્ઠાન, સંસારિક વિષયોની વાંછના કરવી નહિ. કરી હેય ૩ અન્યોન્યાનુષ્ઠાન, તે માનસિક દોષ લાગે છે એટલું જ નહિ પરંતુ ૪ તહેતુ-અનુષ્ઠાન, ધાર્મિક ક્રિયાનું ફળ જે પૂર્ણ આત્મવિકાશ કે મોક્ષ ૫ અમૃત-અનુષ્ઠાન. છે તે ફળ પ્રાપ્ત થતું નથી, માટે ધાર્મિક ક્રિયાથી
આ પાંચે અનુષ્ઠાન ય છે, વિષાનુષ્ઠાન અને આત્માની શક્તિઓ જેથી ખીલે એજ ફલની ઈચ્છા
ગરલાનુષ્ઠાન એ બે હેય છે. અ ન્યાનુષ્ઠાન કંઇક રાખી ધાર્મિક ક્રિયાઓ કરવી કે જેથી ગ્ય સુખોના હેય અને કંઈક ઉપાદેય છે. અને તહેતુ તથા અમૃત બાધ વિના પણ આત્મવિકાસ થયાં કરે.
બને પૂર્ણ રીતિએ ઉપાદેય છે. વિષાનુeઠાન એટલે ચોથો દોષ શૂન્યદેષ છે, અને આ દેષ ધાર્મિક
ઈહલોકના સંસારી પદાર્થોની વાંછા, ગરલાનુષ્ઠાન
એટલે ધર્મક્રિયા કરી પરલોકના એટલે સ્વર્ગાદિની થોડે અંશે દેખાતો નથી. એ દેશનું ઘણે ભાગે સા
તણું રાખવી તે. આ બને ત્યાજ્ય છે. અન્યોન્યામ્રાજ્ય હોવાથી ધારેલું ફળ સવાર સાધકને મળતું
નુષ્ઠાન જે કંઇક ત્યાજ્ય અને કંઇક ગ્રાહ્ય છે તે જેવામાં આવતું નથી. શૂન્યદોષ એટલે ઉપયોગ વિના
ઉપર વિચાર કરવાની અગત્યતા જણાય છે. અન્યધાર્મિક ક્રિયા કરવી તે. જિનમંદિરમાં જે જે સ્તવનો
ન્યાનુષ્ઠાન એટલે દેખાદેખીથી ધાર્મિક ક્રિયા કરવી ગવાય છે-સામાયિકમાં કે પ્રતિક્રમણમાં કે ગુરૂવંદનમાં
તે. કેટલાએકની એવી લાગણી હોય છે કે આપણે જે જે સૂત્રો બોલાય છે, કાઉસગ્નમાં જે મંત્રોનું
અમુક ધાર્મિક ક્રિયા નહિ કરીએ તે લોકેમાં બેટું ધ્યાન કરવામાં આવે છે, એ ક્રિયાઓમાં ઘણે ભાગે
દેખાશે, અને કરશું તો આપણી આબરૂ વધશે આવી અર્થ નહિ સમજવાની બેદરકારી જોવામાં આવે છે,
ભાવનાથી જે ફળ અનુષ્ઠાન કરનારને મળે છે, તે અને કેટલીક વખતે અર્થ પણ સમજાતા હોય છતાં
પ્રગટ છે એટલે કે દેખાદેખીથી અનુષ્ઠાન કરનારની તેમાં ઉપયોગ હોતો નથી. દાખલા તરીકે મંદિરમાં
નિંદા થતી નથી એટલું જ નહિ પણ અનુષ્ઠાન કરભગવાન પાસે સ્તવન ગાતાં પ્રભુની સામે લાંબા
નારાઓમાં તેની આબરૂ વધે છે, તથાપિ તેમની હાથ કરી એમ કહેવું કે “પંચમી તપ તમે કરો રે
ક્રિયાનાં ફળની સમાપ્તિ અહીં આજ છે. જેવી ભાવના પ્રાણ' આ પ્રમાણે ગાનાર ભોળે ભાવે ઉપયોગ
છે તેવું જ ફળ થાય છે માટે અન્યોન્યાનુષ્ઠાન ન નહિ હોવાથી મોટી ભૂલ કરે છે, માટે શૂન્ય દોષ
કરવું એમ વક્તાનું કહેવું નથી પણ કરવું એમ કહેવું ટાળી ઉપગપૂર્વક સમજીને-જ્ઞાન પૂર્વક સમજીને
છે, તથાપિ અન્યોન્યાનુષ્ઠાન કરતાં આત્મવિકાસની એ ક્રિયા કરવામાં આવે તો વક્તાની ખાતરી છે કે મનના દશ દે તે તેમને લાગતા નથી એટલુંજ
ભાવનાથી ધાર્મિક ક્રિયા કરવી તે વધારે ઉત્તમ છે.
તહેતુ અનુષ્ઠાન તેને કહેવામાં આવે છે કે જે ધર્મ નહિ પણ સામાયિકાદિ ક્રિયાનું ઉત્તમોત્તમ ફળ
ક્રિયાનું ફળ પરોક્ષ રીતિએ-indirect રીતિએ સાધકના તરફ સર દોડતું આવતું સાધકને જણાય છે,
ધર્મક્રિયા કરનારને આપે છે અર્થાત સાધકને એવાં માટે-અવિધિદેવ, અતિપ્રવૃત્તિ કે (જૂનપ્રવૃત્તિ) દે,
સરળ અને ઉપયોગી સાધન કે સગવડતા મળે છે દધદેષ કે શુન્યદેવ ટાળી વિધિપૂર્વકસર પ્રવૃત્તિયથાર્થ પ્રવૃત્તિ-આત્મવિકાસ ભણી પ્રવૃત્તિ અને ઉપ.
કે જેથી પુણ્યાનુબંધી પુરય બંધાઈ, સાધકને અમૃત યેગપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ.
ક્રિયામાં જોડે છે. ધાર્મિક અનુષ્ઠાનના પાંચ પ્રકાર
અમૃતાનુષ્ઠાન તે છે કે જેનું ફળ અમૃત અથવા વળી અન્ય પ્રકારે ધાર્મિક અનુષ્ઠાને શાસ્ત્રમાં આત્માને પૂર્ણ વિકાસ-મોક્ષ-મહાઆનંદ વગેરે છે, પાંચ પ્રકારે ગણવેલાં છે એટલે કે –
આ પ્રકારે તહેતુ કે અમૃતાનુષ્ઠાન કરનારને