________________
તત્રીની નોંધ
૩૦૧
ત્યાર પછીથી આ સંસ્થાના પ્રેસીડેન્ટ જનરલ કે છેવટે અધિવેશન મુલતવી રાખવા માટે અમને સેક્રેટરી રા. મકનજી જે મહેતા તથા રા. મોહ જણાવવામાં આવ્યું ત્યાર પછીથી અત્યાર સુધીમાં નલાલ ભગવાનદાસ ઝવેરીને ફારેગ થવા રાજીનામાં મી. સુરાણુ યા જતના સંધ તરફથી અધિવેશન આપેલાં હોઈ તે મંજૂર થઈ નવી નિમણુંક ન મેળવવા સંબંધે ઇશારો સરખો પણ કરવામાં થાય ત્યાં સુધી આ કાર્ય સંસ્થા હાથ ધરી શકે એ આવ્યું નથી એટલે હવે સમજી શકાય તેવું છે કે સ્થિતિમાં ન હતી. આ નિમણુંક થયા બાદ અધિ- આમંત્રણ આપતી વખતે કેટલી જવાબદારી શ્રીયુત વિશને ક્રીસ્ટમસમાં મેળવવા તજવીજ કરવા જેટલો સુરાણજીએ પોતાને શિરે ધારી હતી. અમને આશા સમય અમને હતો નહિ. સંસ્થાના કારણે થતા છે કે અટિલા સ્પષ્ટ ખુલાસે વાંચ્યા પછી સમાજ એધેદારો ટા થયા અને નવા નિમાએલા છે. વસ્તુસ્થિતિ શું હતી અને છે તેને પોતાની મેળેજ દારોએ પિતાનું કાર્ય સંભાળ્યા પછી પહેલી તકે
ખ્યાલ બાંધશે, એ જ, શ્રી જૈન શ્વેતાંબર)
લી. સેવકે. અધિવેશન મેળવવા સંબંધે વિચાર ચલાવવામાં
કૅન્ફરન્સ ૨૦ પા- નગીનદાસ કરમચંદ. આવ્યો હતો અને હજી પણ એ પ્રશ્ન અમારા મુખ્ય ધંધુની મુંબઈ ૩ ચીનુભાઈ લાલભાઈ શેઠ, વિચારની બાબત છે. આ સ્થળે એટલું કહેવું જોઈએ તા. ૧૫-૪-૨૮) એ. રેસીડેન્ટ જનરલ સેક્રેટરીએ.
તંત્રીની નોંધ. ૧ શ્રી જિનવિજયનું જર્મની પ્રત્યે પ્રયાણ- થયેલ ગુજરાતી વિદ્વાન જણાવે છે કે તેમની અનુ. જૈન સમાજમાં એક વિદ્વાન સંશોધક તરીકે શ્રી સ્થિતિને લઈ સંશોધનનું ને પુરાતત્ત્વનું કાર્ય બહુધા જિનવિજયનું નામ પ્રસિદ્ધ છે. ગુજરાત પુરાતત્વ આપણે ત્યાં બંધ થઈ જશે જાણી ખેદ થયો પણ સાથે મંદિર દ્વારા ગૂજરાતના સાક્ષર વર્ગમાં તેમજ ગૂજ- તેઓ બે વર્ષ જર્મની જવાના છે જાણી આનન્દ રાતના બહારના પ્રદેશમાં તેમણે અતિ ખ્યાતિ મેળવી થશે. કારણ એમ નથી કે તેમને સંશોધન પદ્ધતિ વિશે છે. તેમણે સ્થાપેલી તે સંસ્થા પ્રત્યે ગુજરાતના સાક્ષ- બહુ નવું જાણવાનું મળશે, પણ યુરોપીય વિદ્વાનોને રોની ઘણી માન ભરેલી લાગણી ને ઘણી ઉંડી આશા તેમના જવાથી ભારતના એક પ્રગાઢ ને પ્રખર વિદ્વારહેલી છે. એજ સંસ્થાના ભાવી વિકાસની દષ્ટિએ નો પરિચય થશે. તેમના જેવાના જવાથી દેશની મહાત્મા ગાંધીજીની સંમતિ અને અનુમતિથી તેઓ સુકીર્તિ ફેલાશે. આપણી સંસ્કૃતિના નવા મીશનરી હમણાં ૧૨મી મેને દિવસે જર્મની પ્રત્યે પ્રયાણ કર. યોને સુંદર નમૂને એમને મળશે. આ સાથે ઉક્ત નાર છે. યુરોપ માટે પાસપોર્ટ મળી ગયો છે અને વિદ્વાન સૂચના કરે છે કે “વળતી વખતે ક્રાંસ, ઇટલી પી એન્ડ. ઓ. સ્ટીમર મોરયામાં ૧૨ મી મે એ ને સ્વીટ્ઝર્લૅડ પણ થતા આવે. બને તો ડાયરી લખજવાની તૈયારી થઈ રહી છે. તેમના મિત્ર અને વાની ટેવ રાખે, કારણ તેમની અનુભવી નજરે અનેક પ્રશંસકેની આર્થિક સહાયથી તેમનું પરદેશમાં-દીપ- વસ્તુઓ પડશે ને એની ધપછાંયનું નિરીક્ષણ બહુ તર ગમન વિદ્યા-કલાના અભ્યાસ અને વૃદ્ધિ અર્થે ઉપયોગી થઈ પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિના પડઘા કાગળ થાય છે. એ વાત ખાસ નોંધવા યોગ્ય છે. આપણું ઉપર ઝીલવા ભૂલે નહિ.” અમે આ વિધાનતા કથન શ્રીમતે, જેને વિદ્વાનેને વધારે બહાર લાવવા અને તથા સૂચનને વધાવીએ છીએ-પસંદ કરીએ છીએ. તેમની દ્વારા જૈન સાહિત્ય, ધર્મ અને તત્વજ્ઞાનને જૈન સંસ્કૃતિનું યથાસ્થિત ભાન કરાવવાનું તેઓ સમસ્ત વિશ્વમાં સુંદર આકારે મૂકવા માટે યુરોપમાં ગમે ત્યાં જશે ત્યાં ભૂલશે નહિ એવી સંપૂર્ણ ખાત્રી મેકલવા પ્રત્યે લક્ષ આપે તો તો સોનાનો દહાડ ઉગે. હોવા છતાં અને શ્રી જિનવિજયજીને એવી ભલામણ
શ્રી જિનવિજયજીના સંબંધમાં એક સિવિલિયન કરીએ છીએ. તેમનો પ્રવાસ સફળ થાઓ, હદયના ઉંચા