________________
૩૯૬
જેનયુગ
વૈશાખ ૧૯૮૪
પારીસના જેને જેવી રીતે બેરજીયમમાં નવલબહેનને-ઉક્ત નવલબહેન તા. ૧૬-૩-૧૮ આપણું જેનભાઈઓએ જમાવટ કરી છે તેવીજ ના રોજ દેશમાં આવવા વિદાય થયા છે. એક બહેન રીતે પારીસમાં પણ જનોએ જમાવટ કરીને નામના તરીકે મારી તેમનામાં ઘણું ઉચ્ચ આશાઓ છે. મેળવી છે. તેઓ પારીસમાં ઝાઝે ભાગે હીરા સુશિક્ષિત, સંસ્કારી આ બહેને યુરોપ જોયેલ છે. મોતીને વેપાર કરે છે. પારીસમાં જઈ ત્યાંના હવે તેઓ પૂર તંદુરસ્તી મેળવી પછી પોતાની હિન્દની જેને જુઓ ત્યારે એમજ થાય કે ત્યાં પણ બહેનોને જાગૃત કરે, બહારની દુનિયાના રંગે સમહાનું સરખું ગુજરાત જ વસ્યું છે. મુંબઈ કે લંડ. જાવે, શિક્ષણમાં રસ લેતી કરે, મેટરનિટિ હેમ્સ નમાં મેમાનગતિનું ભાન ભૂલાયું દેખાય છે તેવું સ્થાપે વગેરે અનેક સ્ત્રી ઉપયોગી યોજનાઓ અમપારીસમાં જેને ગુજરાતી મેમાનગીરીનું ભાન ભૂલથી લમાં મૂકાવે એવી મારી તેમને પ્રાર્થના છે. નથી. લંડનના હિન્દુઓ તે ફકત મુંબઈની માફક કુસંસ્કારનાં પરિણામ–ગયા પત્રમાં આપણા વાતેજ કરવા વાળા દેખાય છે, જ્યારે પારીસના યુવાને વિદ્યાર્થી તરીકે અને આવીને કેવી રીતે ખરાબ ભાઈઓની ભાવના, આદરસત્કાર હજુ ગુજરાત- આચરણમાં પડી જાય છે તેનું આછું વિવેચન કરેલ મય છે-વિવેક, અતિથ્ય સત્કાર વગેરેને લહાવો હતું. આમ થવાનું કારણ ગૃહકેળવણીના સુસંસ્કારની લે છે-માણે છે. આપણું વેપારીઓની ત્યાં શાખ- ખામી મને લાગે છે. આપણી સમાજ એવી છે કે આંટ સારી છે, સરકારમાં વજન છે. પોતે એક સ્ત્રીઓ સાથે પુરૂષોને હરવા ફરવા કે મળવાના પ્રસંગો કલબ' કાઢી છે ને તેમાં દર વરસે દીવાળીના શુભ મળતા નથી. છોકરાઓ છોકરાઓનીજ સબતમાં પ્રસંગે ‘દીવાળીનું જમણ કરે છે તેમાં દરેક હિન્દીને રહીને મોટા થાય છે અને તેથી તેમનામાં એવી આમંત્રી આનંદ આપે છે-ળે છે. તેઓ હિન્દની ભ્રાંતિ રહે છે કે સ્ત્રીઓ પોતાની સાથે ભળી ન શકે. કીર્તિ વધારે, આગળ પડે અને એકસંપીથી ભાત, તેઓ માત્ર ગૃહમાં રહી પતિ સાથે સંસાર માંડી ભાવ-સહકાર વધાર્યા કરે એમ અમે ઈચ્છીએ છીએ. સંતાનોત્પત્તિજ કરે. હિંદના વિદ્યાર્થીઓ કોલેજમાં કાઠિયાવાડી કેળવાયેલ સુશીલ બહેન અને ગુજ: ભણતા હોય ત્યારે અમુક માસિક રૂપીઆ મળતા રાતના નામાંકિત ખાનદાનના નબીરાએ બંનેનું હોય તેમાંથી પિતે ચલાવે છે પણ જ્યારે તેઓ જ્યારે યુગલ થાય ત્યારે મેમાનગતી તથા વિવેકમાં
વિલાયત આવે છે ત્યારે તેમના વડિલો તેમના હાથમાં શું ખામી રહે ? રાજકોટના પ્રખ્યાત વકીલ રા.
પુષ્કળ પૈસા મૂકે છે. એકદમ એકસાથે નાણાં હાથમાં ચતુરદાસ ઘેલાભાઇના પુત્રી નવલબહેન પારીસમાં
આવતાં તેને સદુપયોગ કરકસરથી સંયમપૂર્વક કરછે. તે બહેન મેટ્રીક થયેલા છે, અને તેમનામાં
વાને બદલે ત્યાંના વિષયી વાતાવરણના ભોગ બની પિતાના પિતાનો વિવેક બરાબર ઉતરેલ છે. તેમના
વિકારના સાંત્વનમાં ઉડાવવા સહજ પ્રેરાય છે. ત્યાં પતિ શ્રીયુત ઠાકોરભાઈ શરાફ એક કેળવાયેલા સજજન છે. આ પ્રેમી યુગલની મેમાનગતીની વાત મારે કયા
તે છોકરીઓ છૂટથી ફરતી હોય છે, તેની સાથે . શબ્દોમાં લખવી? મારી પાસે તે માટે પૂરતા શબ્દો
અનેક વ્યવહારમાં આવવું પડે છે, અને તેથી ચમજ નથી. નવલ બહેનની તબીયત ઠીક ન હોવા કતી ને પ્રદીપ્ત થતી વાસનાને તપ્ત કરવાનું મન થાય છતાં દશ દશ મહેમાનોને જમાડવાનું તો તે ભલી છે. તેઓ સારા સંસ્કારી પુરુષો અને સ્ત્રીઓના બહેનથી જ બની શકે. તાવ હોય, શરીર થાકી ગયું સમાગમમાં આવતા નથી, તેમજ તેમના પર કોઇને હાય, નિદ્રા આવતી હોય, છતાં મહેમાને વાસ્તે કાબુ હેત નથી એટલે ખરાબ છોકરીઓ સાથે પિતે રસાઈ કરવી, વિવેકથી શરમાવીને ખવડાવવું એ ફસાઈ જાય છે ને હાથમાં તૈયાર નાણાંનો દુરૂપયોગ તે નવલ બહેનજ કરી શકે. કાઠીઆવાડી -ગુજરાતી કરે છે. આ સ્થિતિ અટકાવવા માટે શું પગલાં લેવાં મેમાનગિરિને-વિવેકનો તાદશ ચિતાર આ યુગલ જરૂરનાં છે તેને વિચાર હવે પછીના પત્રોમાં કરીશું. આપે છે.
R. J, U.