SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શુકસપ્તતિ અને શુબહરી (સુડાબહોત્તરી). ૧૫૧ શુકસપ્તતિ અને શુકબહેત્તરી (સુડાબહેત્તરી). ત્તિ-શકસિતેરી' નામની સંસ્કૃત ગ્રંથ પરે લગાવી શકું છું. આ કથાઓમાંની કેટલીક છે કે જેનું અનેક ભાષામાં ભાષાંતર થઈ ગયું છે. વાહન એટલે કે તંત્રના જે પુસ્તક પરથી તે ગ્રંથ અસલ એક જનકતિ છે એમ સાબીત છપાવેલા પુસ્તકમાંથી લેવામાં આવી છે. કરવાની જર્મન વિદ્વાન પ્રોફે. હર્ટલે સન ૧૯૧૧માં હામ “જે કે મને અંગત ખાતરી છે કે પર્સિયન ભીડી હતી. “જૈનશાશનમાં જણાવાયું હતું કે અમને અને ટર્કિશ ભાષામાં “તૂતીનોમેડ એટલે કે શુકગ્રંથ ઉમેદ છે કે આ જર્મન વિદ્વાન મી. હર્ટલ મહાશય એવા મથાળાવાળી સતિની આ વિસ્તારવામાં આ ઉપરની વાત સાબીત કરવામાં ફતેહમંદ થશે. આવેલી પ્રત તમામ રીતે એક જૈન પુસ્તક છે, તે તેઓ તા. ૪-૧૦-૧૯૧૧ ના મુનિમહારાજ શ્રીયુત પણ આ સવાલને નિર્ણય જે તેની હિંદમાંની મૂળ ઇંદ્રવિજયજી ઉપરના, પોતાના પત્રમાં જે જણાવે છે, પ્રત શોધી કાઢી શકાય તેજ, થઈ શકે. દુનિયાના તે પત્રના એક ભાગનો ગુજરાતી અનુવાદ નીચે સાહિત્ય સંબંધી ઇતિહાસને વાતે આ શોધ ઘણી જ આપીએ છીએ.” અગત્યની થઈ પડશે, વળી હિન્દની કથાઓના વિદેતમે જાણે છે કે પ્રાચીન કાળમાં હિંદુસ્તાનનાં શગમનને માટે અને ઈતિહાસ માટે જૈન સાહિત્યની ઘણાં પુસ્તકે પરસીઅન અરેબીઅન વગેરે ભાષામાં, અતિ ઉપગિતા તે બતાવી આપશે. તમને આવા ભાષાંતર કરવામાં આવેલાં છે. આ પુસ્તકો કાંતો હિંદુ વિસ્તારવામાં આવેલા મૂળ ગ્રંથ માલૂમ છે? અથવા અથવા બ્રાદ્ધ સાહિત્યનાં હોય છે, તો પણ વધારે તે શું તમારી કામના વિદ્વાન સાધુઓને તેને માટે પ્રાચીન કાળમાં કોઈપણ જૈનગ્રન્થનું ભાષાંતર થયું શેકવાનું તમે નિમંત્રણ કરી શકશે? હોય, એમ હજુ સુધી સાબીત થયું નથી. આવા જે પ્રમાણે રેઝન કહે છે, તે પ્રમાણે પર્સિયન ગ્રંથને શોધી કાઢવા, તે સૌથી વધારે અગત્યનું થઈ ભાષાંતર ઈ. સ. ૧૩૦૦ જેટલા પ્રાચીન કાળનું પડશે, અને હું ધારું છું કે મેં એક ગ્રન્થ શોધી ગણવામાં આવ્યું હતું. તેથી કરીને સંસ્કૃત ભાષાકાઢયો છે. તમે સુ તતિ કે જેનું સંસ્કૃત મૂળ માથી તેનું, માડામા મા હમચકના માંથી તેનું, મોડામાં મોડું હેમચન્દ્રના વખતમાં ડો. આર. સ્મિટ સંશોધન કર્યું છે, તેને જાણે ભાષાંતર કરવામાં આવ્યું હોય અને જે તેની જન ભાષાંતર કરવામાં આળ્યુ હોય એ છે. જો કે હું હજી સુધી સાબીત કરી શકયો નથી. મૂળ પ્રત મળી આવે, તો આ શોધ એવું સાબીત તે પણ હું ધારું છું કે આ પુસ્તક પણ જનકતિનું કરી આપે કે હેમચન્દ્રના વખતમાં જૈન ધર્મ, છે. હેમચન્દ્રાચાર્યે યોગશાસ્ત્ર ઉપરની તેમની પોતાની સાહિત્ય અને સુધારાને માટે ભારતમાંજ સાથી ટીકામાં (યલ એશિયાટિક સોસાયટી બંગાલની ઉત્તમ અગત્ય ધરાવતો હતો, એટલું જ નહિ, પરંતુ અવૃત્તિ પૃ. ૪૪૪ એક ૪૧) તેનું ઉચ્ચારણ કર્યું ભારતની હદની પેલી પાર પણ તે જાણીતો હતો; છે. હવે તે ગુજરાતની વિસ્તારવામાં આવેલી અને મુસલમાને ભારતમાં આવ્યા તે પહેલાં મુસ્લિમ પ્રત પ્રાચીનકાળમાં પરસીઅનની અંદર, અને ૫- દુનિયાની ઉપર પોતાની અસર ચલાવતો હતે. જે સ અનમાંથી ટર્કિશમાં ભાષાંતર કરવામાં આવી હતી, તરજુમા ઉપર “તૂતીના દેહને પાયે રચાયેલે છે, અને તે ટર્કિશ તરજુમા ઉપરથી ઇ. સ. ૧૮૫૮ માં તેની અંદર ૭૦ કરતાં વધારે કથાઓ હોવી જોઈએ. જ્યોર્જ રોઝને જર્મનમાં તેનું ભાષાંતર કર્યું હતું. મેં આથી એ સંભવિત છે કે, આ ગ્રંથનું નામ શુતે ભાષાંતર તપાસ્યું છે, અને મને માલૂમ પડ્યું છે સપ્તતિ નહતું, પણ સુથા , શુક્રવરિત્ર અથવા કે તે પ્રકટ થયેલા સંસ્કૃત મૂળની અંદર આવેલી એવું કાંઈ હોવું જોઇએ. કૃપા કરીને આ ધણાજ ૭૦ કથાઓ ઉપરાંત, ઘણી બીજી કથાઓ છે કે અગત્યતા સવાલ ઉપર ધ્યાન આપશે.”-જૈનશાસન જેમાંની ઘણીખરીને તે હું બીજા જૈન ગ્રંથમાં, ૬-૧૧-૧૯૧૧ માં “શુકસપ્તતિ કથા અને જેને
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy