________________
જનયુગ
૧૫૦
પિષ ૧૯૮૪ સાધનોની તંગી, ફુરણા-પ્રેરણાબળની ઉણપ એ જ છે, તેમણે પણ ગુજરાતી સાહિત્ય ઉપર સીધી નહી એવા દેખાતા અનાદરનું કારણ છે.
તે આડકતરી અસર અવશ્ય કરેલી છે, ગુજરાતી છતાં કેટલાક જૈન વિદ્વાનને એમ લાગ્યું અને ભાષાના બંધારણમાં તો એ અસર સ્પષ્ટ છે, તેમની ગુજરાતી સાહિત્ય પરિષદના રાજકોટના વતીય અધિ- સેવાનો પરિશધ છે અને યથાયોગ્ય કદર પણ થવી વેશનથી રા. રા. મનસુખલાલ કીરતચંદ મહેતા રા. ઘટે છે. સં. ૧૯૮૩ના “ગુજરાતી”ને વિજયાંકમાં મનસુખલાલ રવજીભાઈ મહેતા આદિએ જન સાહિ. એક સાહિત્યરસિક મુસ્લીમ લેખક રા. કોકીલે એ. ત્યને ગુજરાતી સાહિત્યમાં ફાળે, ગુજરાતી સાહિત્યના સંબંધી કંઈક સૂચન પણ કર્યું છે. ગમે તેમ પણ આરંભનો જેનેનો યશ, એવાં એવાં દૃષ્ટિબિંદુઓવાળા, જે મુસલમાની સાહિત્યસર્જકની અસર અને ફાળાને સારા વિચારણીય નિબંધ લખવા લખાવવા માંડયા, ઘટતો પરિશોધ અને કદર થશે, તથા એમના ગુર્જરી અને જન રાસમાળાની સૂચિઓ જન બહતકાવ્યદો. સાહિત્યનું પરિશીલન અને અવલોકન થશે ત્યારે હન, આદિ સંગ્રહ પ્રકટ કરવા માંડયા, ભાવનગર પોતાના પ્રાચીન મુસલમાની સાહિત્યકારોને થયેલા પરિષદમાં તે સંબંધી નિબંધની અતિશયિતા થઈ હતી. અન્યાયને જે આક્ષેપ ગુજરાતી સાહિત્યને શિરે
પરંતુ એનું એક સુફળ આપણે અત્યારે જોઈએ મૂકાય છે તે દૂર થશે. છીએ. જન સાહિત્યરસિક લેખકની આવી સ્તુત્ય આટલું તવારીખ દિગદર્શન પ્રાપ્ય ગુજરાતી આતુરતા અને ઉત્સાહને પરિણામે અનેક જન રાસાઓ, સાહિત્યના પ્રકાશન અને સંશોધનને અંગે બંધાયેલો રાસાસંગ્રહે, કાવ્યસંગ્રહે તેમ ગદ્યકૃતિઓ પ્રકટ થવા કેટલાક શ્રમજનક ક્યાસ દૂર કરશે. માંડી છે અને ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓ પણ ટૂંકમાં ઉપર કહ્યું તેમ નરસિંહ મહેતાને પ્રાચીન તેને પરિશીલન રસપૂર્વક કરતા થયા છે. આનંદ ગુજરાતી સાહિત્યના આદિકવિનું પદ અપાય છે, તે કાવ્યમહોદધિનાં સાત મક્તિકે શેઠ શ્રી દેવચંદ લાલ- માત્ર લાક્ષણિક છે, દિગબંધન વિધિને અનુસરતું છે. ચંદ જૈન પુસ્તક ભંડાર તરફથી શેઠ શ્રી જીવણચંદ જૈન કવિઓની કૃતિઓ તેમાં નરસિંહ મહેતાના સાકરચંદ ઝવેરીએ ભારે પરિશ્રમ લેખ પ્રકટ કર્યા છેપૂર્વના અને સમકાલીન બ્રાહ્મણ કાવ્યસાહિત્યના અને પોતાની સદબુદ્ધિ અને ઉંચી કર્તવ્યનિષ્ઠાનો અપૂરતા પરિચયથી એ મત બંધાયો છે, અને પરિચય ગુજરી સાહિત્યરસિક જનતાને કરાવ્યો છે, જેનાથી ગુજરાતી સાહિત્યનો પુરો સંશોધ હજી થયા અને હજી નવાં મિકિતકે પ્રકટ કરવાનો તેમનો ઉત્સાહ નથી. તથા આસમાની સુલતાનીથી તેમજ ખતાલા સતત સચેત રહ્યા જણાય છે.
ચિબૂટની ઉગ્રુપથી ઘણુંક સાહિત્ય નષ્ટ થઈ ગયું તેમજ રા. રા. મોહનલાલ દલીચંદ દેશાઇએ છે. (ઘણુંક) તે તો ભ્રષ્ટ તતે ભ્રષ્ટ થયું છે, તેમજ જે પરમ સ્તુત્ય પરિશ્રમ અને પ્રસ્તુત વિસ્તત ગ્રંથનો ગુજરાત વર્નાકયુલર સોસાયટી, શ્રી ફાર્બસ પહેલો ભાગ પ્રસિદ્ધ કર્યો છે અને બીજો ભાગ પણ ગુજરાતી સભા, શ્રીમંત ગાયકવાડ સરકારનું ટુંક સમયમાં પ્રકટ કરનાર છે, તે પણ એનું બીજું પ્રાચીન પુસ્તક સંગ્રહ ખાતું આદિ સંસ્થાઓએ, મહાન સુફળ છે.
પ્રાચીન સાહિત્યરસિક સંશોધકોએ ઉત્તેજી, હજીયે એળે જેમ જિન બંધુઓની પિતાના સહધમી સાહ. જતું, સાહિત્ય અસ્તવ્યસ્ત થતું, કીડા ઉધાઇઓના ત્યસર્જકને અન્યાય થયાની આવી ફર્યાદ છે તેમ ખેરાક થતું, વા જલપ્રલયોમાં તણાઈ જતું સાહિત્ય મુસલમાની બંધુઓ જેમને નિકટ પરિચય ગુજ- સંગ્રહાવું અને સંશોધાવું ઘટે છે. (અપૂર્ણ ) રાતી પ્રજાને વિક્રમની ૧૪ મી સદીથી થતા રહ્યા ગુજરાતીની સાહિત્યપૂતિ ૨૭-૧૧-૨૭
(આનું અનુસંધાન હવે જ્યારે “ગુજરાતી માં બહાર પડશે ત્યારપછી તે અમો વાચકે સમક્ષ સાદર ૨જુ કરીશું. વિદાન અવલોકનકાર હજુ ઘણું ઘણું લખી ના પ્રકાશ ફેંકનાર છે તેની રાહ આતુરતાથી જોવાય છે. તંત્રી)