SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ માનવજીવનને ધાર્મિક આદર્શ ૩ર૧ યિક રૂપ તીર્થને આપનારા છે. તમારું હું તેથી સ્વામી છે. અને આપણી ખીલેલી અને ખીલતી કીર્તન કરું છું, સ્તવન કરું છું; ભાવપૂજન કરું છું. શક્તિ પ્રમાણે તેનું સામાયિક સમજી ક્રિયામાં મૂકીએ તમે જરા રૂપી મલ અને મરણ રૂપી રજને સર્વથા તે પહેલું આમભાન પછી આત્મજ્ઞાન પછી આત્માનાશ કરી અજર અમર થયા છે. મારા ઉપર પ્રસન્ન નંદ અને પછી આત્માનું અપૂર્વ અને અખૂટ બળ થાઓ. મને આરોગ્યતા મળે, ક્ષાયિક સમકિત પ્રાપ્ત થાય. ભગવાન પતંજલિ કહે છે કે સતપુર-તમારા જેવી ઉત્તમ સમાધિનું વરદાન એટલે નિર્વિ. વાવતા દળrfસ માત્રદા સર્વ માતૃત્વ કલ્પ સમાધિ આપો કે જેથી આપે ઉપદેશેલી સર્વવૃવંજ, અર્થાત સત્વ એટલે બુદ્ધિ, જે પ્રકૃતિને સામાયિક આપની પેઠે હું કરી શકું. આપ ચંદ્રથી પ્રથમ વિકાર છે તે અને પુરૂષ એટલે આત્મા અર્થાત પણ નિર્મળ છે, એટલે કેવળ દર્શન વાળા છે-આપ જડ અને ચૈતન્ય એ બંનેનું સમભાવ વડે ભાન સૂર્યોથી પણ વિશેષ પ્રકાશવાન છે એટલે કેવળજ્ઞાન થતાં જ સર્વ પદાર્થો ઉપરનું અધિષ્ઠાતાપણું અને સર્વવાળા છો, આપ સ્વયંભૂ રમણ સમુદ્રથી પણ ગંભીર જ્ઞપણું સાધકને પ્રાપ્ત થાય છે. તે જણાઈ છે; એટલે શુદ્ધાત્મ સ્વરૂપમાં ચારિત્ર રૂપે રમી રહ્યા હોવા જવાનું તેમાં એટલે પ્રકૃતિમાં છે આપે મેળવેલી અનંત જ્ઞાન-અનંત દર્શન અને વૈરાગ્ય થતાં દેશનો ક્ષય થાય છે, અને ક્ષય થતાં અનંત ચારિત્રની સિદ્ધિઓ મને દેખાડે. લોગસ્સ કેવલ્ય પ્રાપ્ત થાય છે. પછી મુહુપત્તિ પલોવવાની ક્રિયા-ત્યાર પછી સામા હાલ અહીં આપણાં વ્યાખ્યાનને પૂરાં કરશું યિકનું પચ્ચખાણ આવે છે જેને પાઠ ગૃહસ્થાને અને હવે પછી પ્રવાસથી પાછા ફરતાં બાકીના માટે અને સાધુઓને માટે ભિન્ન ભિન્ન છે. સાધુઓ ભાગ ઉપર વિવેચન કરી તેને finish આપી પ્રમુખ ના પચ્ચખાણુમાં લfમ મત્તે રામચં-ત્તાક સાહેબની ઈચ્છા પ્રમાણે સામાયિકના પ્રયોગ આપણી जोगं पच्चखामि-जाव जीवाय पज्जुवासामि ખીલતી શક્તિ પ્રમાણે બળવીર્ય ગોયા વિના કરવા અને ગૃહસ્થા સામાયિકના પચ્ચખાણમાં-પ્રતિજ્ઞામાં પ્રયત્ન કરશું, છેવટે પ્રમુખ સાહેબનું અને છેવના નિકં પનુવામિ એટલે એક મુહૂર્ત કે ર્ગમાંથી જે કેલેજીયન વિદ્યાર્થીએ વક્તાને માટે બે ઘડી સુધી હું સર્વ જીવોની સાથે સમભાવમાં કહ્યું તેને અંતઃકરણપૂર્વક ઉપકાર માની વ્યાખ્યાન રહી સર્વ પાપને નિષેધ કરીશ, અને આત્માને કરી, અને આત્મખ્યાન પુરૂં કરતું નથી. વ્યાખ્યાન ચાલુજ છે જ્યાં સુધી ચઢીશ. સામાયિકમાં રહી પછી આત્મધ્યાન જુદે તે યથાર્થ ન સમજાય ત્યાં સુધી ideally ભાવજુદે પ્રકારે કરે છે-૪૮ મિનિટને ટાઈમ આગળ નથી, પરંતુ practicaly વ્યવહારથી તે પિતાનું કહેલાં આઠ પ્રકારનાં સામાયિકામાં કે સ્વાધ્યાયમાં ભાષણ હાલ બંધ કરે છે. પસાર કરે છે. Aesthetic અર્થાત જેમ ગ્રીક ફીલસોફીમાં સૌંદર્યવડે અધ્યાત્મજ્ઞાન કહેલું છે તેમ સામાયિકમાં પ્રસાર કરવાને વખત પરિ નામની સામાયિકમાં જૈન સામાયિકના વિધાનમાં પણ જોવામાં આવે છે. આના ઉપર વહાલા હેલે લાગતું એવા ધ્યાનમાંરે, એલાચી પુત્રનું દ્રષ્ટાંત છે. એવા ધ્યાનમાંરે એવા ધ્યાનમાંરે-વહાલા. આ દ્રષ્ટાંતમાં એલાચી પુત્ર કે પ્રકારે આત્માનું આત્મપ્રદેશે એકત્ર માની, ભાલતીલક પરધાર નિહાળી અનુપમ સિદર્ય જાણવા પામે છે, અને એ સાંદર્યથી શ્વાસોશ્વાસમાં કર્મ કઠિન નિવારવારે-વ્હાલા. કે પ્રકારે કેવળજ્ઞાન પામે છે એ દ્રષ્ટાંત વિસ્તાર નિર્વિકલ્પ ઉપયોગે રહેવા, વાળું હોવાથી વકતા હાલ બીજા પ્રસંગને માટે સંસારિક ત્રિવ્યાધિ હરવા, Reserved રાખે છે. અપૂર્વ આનંદ સ્થિતિને નીપજાવ વારે-વહાલા. સામાયિકમાં આપણે આદર્શ શ્રી મહાવીર ચંચળમન અચંચળ કરવું,
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy