SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ 3२० જૈનયુગ વૈશાખ ૧૯૮૪ બેસવાને માટે ૪૮) મિનિટ જેટલા ટાઈમની કિમ- ૩. વંદનક,-ગુરૂવંદન. તથી સામાયિકની ટીકીટ ખરીદીએ સામાયિકે ચઢી એ ૪. પ્રતિક્રમણ, તે શાસ્ત્ર કહે છે કે જે સ્થિતિ ઉપર શ્રી વીર પહોંચે ૫. કાઉસગ્ન. તે સ્થિતિ ઉપર એ સ્ટીમરમાં પ્રવાસકરનારાઓ પહોંચે. ૬. પચ્ચખાણુ. અનતે પહોંચ્યા છે, અને અનંતે પહોંચશે. તેઓ શ્રી લખે છે કે કfમ રામ એ જનની ધાર્મિક ક્રિયાઓને જ આવશ્યક કે છ phrase માં સામાયિક આવશ્યકનો સમાવેશ આવેલ આવશ્યક કહે છે. એટલે અવશ્ય ધર્મક્રિયા કરવાના છે. જેમાં ચાવીસસ્થાનો સમાવેશ થાય છે. તસછ પ્રકાર. એ છ પ્રકાર શા છે અને કઈ અપેક્ષાએ ભંતિ એ ભંતેમાં ગુરૂવંદનનો સમાવેશ થાય છે. સામાયિક નામની ક્રિયામાં એને સમાવેશ પણ થાય પડિકમામિમાં પ્રતિક્રમણ સમાવેશ થાય છે. મછે એ આપણે પરમ દિવસના એટલે સોમવારના જળ રિમિકો કાઉસગ્ગો સમાવેશ થાય છે, ભાષણમાં જોઇશું. બૅથી તમે વક્તાનું ભાષણ સાં અને તાજું કોf grfમ એમાં પચ્ચભળ્યું માટે વક્તા અંતઃકરણપૂર્વક તમારો અને પ્રમુખ ખાણુ નામના આવશ્યકને સમાવેશ થાય છે. આ સાહેબ આભાર માને છે. છ એ આવશ્યકે આ પ્રકારે શ્રી વીરે ઉપદેશેલી વ્યાખ્યાન થયું છે. ૧૮-૭-૨૭, અને ક્રિયામાં મૂકી સિદ્ધ કરેલી ધાર્મિક ક્રિયાને વિ- જ્ઞાનક્રિયાપ્રિય પ્રમુખ સાહેબ, અને આત્મપ્રિય સ્તાર છે. હવે આપણે સામાયિકમાં આવેલાં સૂત્રોને સુજ્ઞ બાંધવો, હેતુઓ ટુંકામાં વિચારી જઈશું. રા. ર. મોહનલાલ દલીચંદભાઈએ સામાયિક સામાયિકમાં નીચે પ્રમાણે સૂત્રો આવે છે. ઉપર એક વિસ્તારવાળું પુસ્તક લખ્યું છે. હાલ ૧-નવકારમંત્ર-નવકાર મંગલને માટે અને પંચ તેઓ વધારા સુધારા સાથે નવીન આકૃતિ મુદ્રિત પરમેષ્ઠિના ગુણો આપણા આમામાં ખોલાવવા માટે. કરાવી રહ્યા છે. એ પુસ્તક અભ્યાસીને માટે ઘણું ૨-૫ચિંદ્રિય-પંચિંદ્રિયમાં ગુના ગુણેનું સારું છે. જુદી જુદી દ્રષ્ટિએ શાસ્ત્રમાંથી દેહન કરીને વર્ણન છે. મુનિરાજની સહાયથી એ પુસ્તક રચાયું છે, તથાપિ ૩-ઇચ્છામિ ખમાસમણો-ચછામિ ખમાસમણતેઓશ્રી કહે છે કે સામાયિકે કરીને મેં એ લખ્યું માં એવા ગુરૂની આજ્ઞાનુસાર સામાયિકનું આવશ્યક નથી. વળી બીજો એક સુંદર પ્રયત્ન એ વિષય ઉપર વાત છે થયેલ જોવામાં આવે છે. આત્મબંધુ પ્રભુદાસ બેચરે ૪-કરિયાવહિ-ઇરિયાવહિમાં સંકળજીની કે એ પ્રયત્ન કર્યો છે. તેમનું રચેલું “fભરે' નામનું ન કયી છે. તેમનું રચેલું "રામભર' નામનું પ્રકારે વિરાધના થયેલી હોય છે તેની ક્ષમા ઈચછવામાં પુસ્તક સામાયિક ઉપર છે. અને એ પુસ્તક તેમણે આવે છે. સામાયિકનો અનુભવ કરી રચ્યું હોય એમ જણાય ૫-તસ્તઉત્તરી-તસઉત્તરીમાં છાની વિરાધનાથી છે. શ્રી મહાવીર સ્વામીના સામાયિકને આદર્શ રાખી લાગેલાં પાપને નાશ કરવાને કાઉસગની પ્રસ્તાવના તેઓએ સામાયિક ક્રિયામાં મૂકી એ પુસ્તક લખ્યું રૂપે પ્રાયશ્ચિત સૂત્ર છે. હોય એમ જણાય છે. હું તો સર્વને એ “જે ૬ કાઉસગ્ગ–કાઉસગ્નમાં દેહભાવ છોડી આત્મબિત્તિનું પુસ્તક વાંચવાની ભલામણ કરું છું. ભાવમાં રહી લોગસ વડે સામાયિકથી પરમપદ શ્રીયુત પ્રભુદાસ બેચર સામાયિકના સૂત્રમાં છ એ પામેલા વીસ તીર્થકરોની સ્તુતિ કરી પાપનો નાશ આવશ્યક આ પ્રકારે સમાયેલાં દેખાડે છે. કરવાનું કાર્ય થાય છે. છ આવશ્યક આ નીચે પ્રમાણે છે. એટલે કે ૭ લોગસ્સ–ગરૂમાં ચોવીસ પ્રભુની સ્તુતિ ૧. સામાયિક. કરી તેમની પાસે માગવામાં આવે છે કે તમે લોકોને ૨, ચેવિસ,-ચોવીસે પ્રભુની સ્તુતિ. પ્રકાશ કરનારા છે, ધર્મ રૂપ તીર્થ એટલે કે સામા માટે પણ પરમેષ્ટિના એ ચાર્જમાં
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy