SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ ૩૨૨ વૈશાખ ૧૯૮૪ કાર્ય અતિ દુર્ધટ પણ ધરવું, બેલીશ, અને ન આચરીશ. આ સત્ર જે અનુભમુક્તિપુરી શાશ્વત સુખને નિહાળવારે-અહાલા. વમાં મૂકાય તો ખરેખર! જીવનમાં કેટલો પલટો આત્મહીરા આવરણે ટાળી થઈ જાય-કેટલું આદર્શ જીવન બની રહે! અનંતજ્ઞાન દર્શન પ્રગટાવી, ' અર્થાત સામાયિકમાં જાપ કરવાની શૈલી એ છે અવ્યાબાધ જે સુખ દીપકને પ્રગટાવવારે-વહાલા. કે-જfમ કૌર સિધર એના જાપ અર્થ કાયાથી કાંઈ પણ નવ કરવું, અને ભાવ પૂર્વક કરવો, અને એ કરતાં કરતાં જે મૌનપણે સ્થિર બેસી રહેવું, બહારનો વિચાર આવે તો વિરામમિfffબાહ્ય, અત્યંતર વિચારને અટકાવવારે મિ-દાળ સિનિ એમ કહી સ્વસ્થાને હાલા વહેલે લાગ તું એવા ધ્યાનમાંરે. સ્વઉપયોગ આવી જવું. આથી ચિત્તવૃત્તિઓને નિરોધ થવા માંડશે અને આ પ્રમાણે બહારના વિચારો, અને મનમાંથી પૂર્ણ નિરોધ થતાં આત્માનો સાક્ષાત્કાર થશે. એટલા ઉદભવતા વિચારોને નિરાધ કરવા પ્રયત્ન કર્યા કરો માટે પતજંલિ ભગવાન કહે છે કે ગશ્ચિત્તવૃત્તિ અને બીજા સમયમાં મનની સાથે એ દઢ સંકલ્પ નિરાધા-એટલે મન, વચન કાયાનાં યોગને અટકાકર કે હે પ્રભુ! હવે જેમ ગમશે તે પ્રમાણે હું વવાથી ચિત્તવૃત્તિઓને નિરોધ થશે, અને તેથી તદા વિચાર કરીશ, હું બોલીશ, અને તેજ પ્રમાણે વર્તત દ્રષ્ટ્ર સ્વરૂપેઠવસ્થાનમઃએટલે દ્રષ્ટા-આત્મા પિતાના રાખીશ; અને તેને ન ગમે તે હું ન વિચારીશ, ને સ્વરૂપમાં પૂર્ણપણે રહેશે. કુમારિકાઓને સંવાદ. [ પ્રાજક તત્રી. ! ( બધી કુમારિકાઓ મળીને ગાય છે.) કુમારિકાના કેડને પામે ન કઈ પાર બીજાના વિચારો જાણીએ તે માટે એક પ્રશ્ન તમારી પામે ન કોઈ પાર પાસે મૂકવા ધારું છું. જવાબ આપશે? આશાના તરંગે એ રચતી સંસાર-કુમારિકાના બધી-ખુશીથી. અમારા વિચારો જણાવીશું. નેહ-લને ઘેલી ઘેલી થાતી કે કુમારિકા, બોલો લાભલક્ષ્મી ! શું પ્રશ્ન છે. . કામતણી જવાળે કે બળતી કુમારિકા, લાભલક્ષ્મીકેઇ કુંવારી બેનને તેના માતાવડીલોની આમન્યા પાળતી કુમારિકા, પિતા કોઈ બુટ્ટા સાથે પરણાવવા માગતા હોય તે બ્રહ્મચર્ય-ભાવનામાં રમતી કુમારિકા, વેળાએ તેણે શું માર્ગ લેવો ? કે બગાડે કે સુધારે કે તારે ઉહારે, પતિને પોતાને ઉતારે ભવપાર, ધનલક્ષ્મી-દીકરીને ગાય, જ્યાં દેરાય ત્યાં કુમારિકાના પ્રારબ્ધના એવા પ્રકાર-કુમારિકાના? તે જાય. (શૃંગી ઋષિના નાટકમાંથી) પિતામાતા તે તે શિરછત્ર તીર્થપ-તેમની આજ્ઞા લાભલક્ષ્મી–બહેન ! કુમારિકાઓના અજબ માનવી એજ બાળાને ધર્મ ગણાય તેથી કેાઇની કેડ છે. તે કેડ પુરા પડે એમ પ્રભુ પ્રત્યે પ્રાર્થના ખાતર નહિ તે પણ પોતાના જન્મદાતા માબાપની કરું છું. હવે આપણે કંઈ ચર્ચા કરીએ અને એક આજ્ઞા ખાતર પોતાના જીવનને ભોગ આપ
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy