________________
શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન ઑર્ડનું
વિશાળ કાર્યક્ષેત્ર ૧ સદરહુ બાંઈ નવી તેમજ ચાલુ પાઠશાળાઓને મદદ આપી પગભર કરે છે. . ૨ જે વિદ્યાર્થીઓ અભ્યાસ આગળ વધારવા માગતા હોય પણ નાણુની સગવડ ના હોય
તેમને ઑલરશીપ આપી ઉચ્ચ કેળવણી અપાવે છે. ૩ બાલ, બાલીકાઓ, સ્ત્રીઓ તેમજ પુરૂષોની હરીફાઈની ધાર્મિક પરીક્ષા દરવર્ષે ડીસેમ્બરમાં
લે છે. અને લગભગ રૂ. ૧૦૦૦નાં ઇનામ દરવર્ષે વહેંચી આપે છે. ૪ ઉચ્ચ કેળવણી માટે ખાસ સગવડ કરી આપે છે. ૫ વાંચનમાળાઓ તૈયાર કરાવરાવે છે. ૬ બીજા પરચુરણ કામો પણ કરે છે.
આ ખાતાના લાઈફ મેમ્બરો અને સહાયક મેમ્બરોની આર્થિક મદદથી ઉપરનાં કાર્યો થાય છે. આ ખાતાને રકમે મોકલવી તે પિતાની જાતને ચેતન આપવા બરાબર છે.
-: મેમ્બરો માટે – લાઇફ મેમ્બર થવાને રૂ. ૧૦૦) એકી વખતે સહાયક મેમ્બર થવાને દર વર્ષે ફક્ત રૂ. પાંચ જ આપવાના છે. ૨૦ પાયધુની, તે
- એન. સેક્રેટરીઓ, મુંબઈ ૩,
શ્રી જન વેતાંબર એજ્યુકેશન બોર્ડ,
રાજા મહારાજાએ નવાબ સાહેબ, નામદાર સરકારના ધારાસભાના ઓનરેબલ મેમ્બરે, સેશન્સ જજે, કમાન્ડર ઈન ચીફ બરડા ગવર્નમેન્ટ, જનરલ, કર્નલ, મેજર, કેપટને, નામદાર લેટ વાઇસરાયના લેટ એનરરી એ. ડી. સી, પોલીટીકલ એજન્ટ, સરકારી યુરોપીયન સીવીલીયન એફીસર, યુરોપીયન સીવીલ સરજ્યને, એમ. ડી. ની ડીગ્રી ધરાવનારા મેટા ડાકટરે તથા દેશી અને યુરોપીયન અમલદારે અને ગૃહસ્થમાં બાદશાહી યાકતી નામની જગજાહેર દવા બહુ વપરાય છે એજ ' તેની ઉપયોગીતાની નીશાની છે–ગવર્નમેન્ટ લેબોરેટરીમાં આ રજવાડી દવ એનાલાઈઝ થયેલ છે.
બાદશાહી ચાકતી
ગમે તે કારણથી ગુમાવેલી તાકાત પાછી લાવે છે. પુરૂષાતન કાયમ રાખે છે. આ રાજવંશી યાકુતી વીર્ય વીકારના તમામ વ્યાધી મટાડે છે અને વીર્ય ઘટ્ટ બનાવી ખરૂં પુરૂષાતન આપે છે. ખરી મરદાઈ આપનાર અને નબળા માણસને પણ જુવાનની માફક જોરાવર બનાવનાર આ દવાને લાભ લેવા અમારી ખાસ ભલામણ છે. આ દવા વાપરવામાં કોઈપણ જાતની પરેજીની જરૂર નથી. ૪૦ ગલીની ડબી એકના રૂપીયા દેશ.
ડાકટર કાલીદાસ મોતીરામ. રાજકોટ-કાઠીયાવાડ,