SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જનયુગ કારતક ૧૯૮૪ કેવલી ચરિત્ર (8) શ્રી વાસુપૂજ્ય ચરિત્ર શ્રી વર્ધ રાખવાનો આગ્રહ સાંભળી જનેની લાગણી ઘણી જ માનસૂરિ કૃત (૪) શ્રી ઉમરિયમ (૫) શ્રી ઉપદે. દુઃખાઈ છે અને તે સંબંધી દરબારશ્રીનું ધ્યાન કેં. શપ્રાસાદ ભાગ ૩-૪ (૬) શ્રી ઉપદેશ સતિકા (૭) આાફિસે ખેંચ્યું છે અને અમને આશા છે કે ને. બહત ક્ષેત્ર સમાસ (૮) કપૂરપ્રકર (૯) હેમલધુ ઝાલરા પાટનના મહારાજા સાહેબ જેની માંગણુને પ્રક્રિયા (૧૦) શ્રી યોગશાસ્ત્ર (૧૧) શ્રી વર્ધમાન માન આપી પ્રતિમાઓ મંદિરમાં પધરાવવા માટે ધાત્રિશિકા (૧૨) શ્રી ધનપાળ પંચાશિકા (૧૩) જનોને સુપ્રત કરી દેવાની ઉદારતા અવશ્ય દર્શાવશે. શ્રી સંબોધસતરી. ૪ કાર્તિકી પૂર્ણિમા અને શત્રુંજય યાત્રા, કોન્ફરંસ તરફથી પ્રકાશિત થયેલ (૧) શ્રી કાર્તિકી પૂર્ણિમાના દિવસોમાં કોઈ તબંધુ ભૂલથી શત્રુંજય ડિયુટ અને જેન્સ એન્ડ પાલીતાના પણું યાત્રા કરવા નિકલી ન જાય અને જ્યાં સુધી વિટ મોકલી આપેલ છે. શ્રી શત્રુંજય તીર્થના કેસનો સંતોષકારક નિવેડે નહી ૩ ઝાલાવાડમાં જૈન પ્રતિમાઓ આવે ત્યાં સુધી યાત્રાત્યાગના ઠરાવ ઉપર મક્કમ ઝાલાવાડ મહારાજા સાહેબે પિતાના રાજ્યના પંચ. રહેવાની જાહેરનામાં સંસ્થા તરફથી રા. ગુલાબચંદજી. પહાડથી મલી આવેલી સાત પ્રતિમાઓમાંથી બે ઢા-જનરલ સેક્રેટરી અને બાબુ કીર્તિપ્રશાદજી-શ. પ્ર. પ્રતિમાઓ પોતાના જેહેર મ્યુઝિયમમાં રાખેલ હોવાના કાર્ય કમિટીના સેક્રેટરીની સહી હેઠલ બહાર પાડવામાં સમાચાર અમને અમારા પ્રોવિન્શિયલ સેક્રેટરીઓ આવ્યા હતા અને હિંદના જુદા જુદા ગામમાં શેઠ ચંદનમલજી નાગોરી તથા શેઠ લખમીચંદજી ઘીયા મોકલી આપવામાં આવ્યા હતા. આ સિવાય ઉક્ત તરફથી મળતાં ના. દરબારશ્રીને તાર કરવામાં આવ્યો પ્રસંગે સમિતિના સભ્ય રા. મણીલાલ કે. પારીએ હતું અને આ સંબંધમાં સંસ્થા તરફથી તે બે પ્રતિ- શિહેર રહી પુરેપુરો બંદોબસ્ત રાખ્યો હતો. તેઓના માઓ - જનેને સુપ્રત કરવામાં આવે તે માટે ૫- જણાવ્યા પ્રમાણે કાર્તકી પૂર્ણિમા ઉપર કોઈ પણ ત્રવ્યવહાર ચાલુ છે. આ પ્રતિમાઓને મ્યુઝીયમમાં જૈન યાત્રાએ ગયેલ નથી. નવા રેસિડંટ જનરલ સેક્રેટરીઓની નિમણુક–પ્રેસમાં ગયા પછી હમણાં રવિવાર તા. ૨૬મી નવેંબર ૧૯૨૭ ને દિને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ર. ચીનુભાઈ લાલભાઈ સોલીસીટર તથા શેઠ નગીનદાસ કરમચંદની જનરલ સેક્રેટરી તરીકે નિમણુક થઈ છે અને તે પદ બંનેએ ત્યાંજ ઘણી જ ખુશીથી સ્વીકાર્યું છે એ જણાવતા આનંદ થાય છે.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy