________________
ARROQQQQQQQQQQQQQQQQQQG તે તૈયાર છે!
સત્વરે મંગાવે! 6 ૐ “જૈન ગૂર્જર કવિઓ.” હું
આશરે ૧૦૦૦ પુછનો દલદાર ગ્રંથ. ગુજર સાહિત્યમાં જેનેએ શું ફાલો આપ્યો છે તે તમારે જાણવું
હોયતે આજેજ ઉપરનું પુસ્તક મંગાવે.
જૈન ગૂર્જર કવિઓ” એટલે શું ? ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ? - યુગ પ્રવર્તણ જૈન રાસાએ એટલે શું? ગુજરાતી ભાષાની ઉત્પત્તિ
અને વિકાસ કેવી રીતે થયો?
આ પુસ્તક જૈન સાહિત્યને મહાસાગર છે કે જેમાં રહેલા અનેક જૈન કવિ રત્નને પ્રકાશમાં લાવી ગુર્જર ગિરાને વિકાસદમ આલેખવા તેના સંગ્રાહક અને પ્રોજક શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈએ અથાગ પરિશ્રમ લીધે છે. તેમાં અપભ્રંશ સાહિત્યને તથા પ્રાચીન ગુજરાતીને ઇતીહાસ, જૈન કવિઓ–ના ઐતિહાસિક અતિ ઉપયોગી મંગલાચરણે તથા અંતિમ પ્રશસ્તિઓ, તેમજ અગ્રગણ્ય કવિઓના કાના નમુનાઓ આપવામાં આવ્યા છે. દરેક કવિની સર્વ કૃતિઓને-ઉલ્લેખ તથા સમય નિર્દેશ કરવામાં આવ્યા છે. કિંમત રૂ. ૫-૦-૦, પ્રથમ ભાગ–માત્ર જાજ પ્રતે હોઈ દરેકે પોતાને ઑર્ડર તુરત નોંધાવી મંગાવવા વિનંતિ છે.
σφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφφ
QQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQQG
૨૦ પાયધૂની, } લખો:– ગેડીજીની ચાલ !
પહેલે દાદર, મેસર્સ મેઘજી હીરજી બુકસેલર્સ. 9 હું મુંબાઈ નંબર ૩. !