SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ અરિસિંહકૃત સુકૃત સંકીર્તન ૨૨૧ નથી. સુક્ત મુક્તાવલી નામનો જહણ કવિને તેની કૃપાણુ તરવાર સાથે સરખામણી કરી છે તેથી એક ગ્રંથ છે તેની અંદર અરસી ઠકુર સંબંધે તેને વેણુકૃપાણ”અમર પણ કહેતા હતા. અમરસિંહએ ચાર કે આપેલા છે તે અરસી ઘણે ભાગે વિવેકવિલાસના કર્તા જિનદત્તસૂરિકે જે વાયડગચ્છના આપણા ગ્રંથકર્તાજ જણાય છે. હતા તેના શિષ્ય હતા. જિનદત્તસૂરિ વસ્તુપાળની (૫) અમરચંદ્ર અને તેને અરિસિંહ સાથે સાથે શત્રુંજયની જાત્રાએ ગયેલા સૂરિઓમાંના એક હતા તેમ આ ગ્રંથમાં ઉલ્લેખ છે. પ્રબંધકોશ સંબંધઃઅમરચંદ્ર એ સંસ્કૃત સાહિત્યમાં એક નામાંકિત આપણને જણાવે છે જિનદત્તસૂરિના શિષ્ય અરિવ્યક્તિ છે. તેના ગ્રંર્થોની કીર્તિ માત્ર જૈન સમા સિંહ કવિરાજ પાસેથી અમરચંદ્રને સિદ્ધસારસ્વત જમાંજ ફેલાયેલી હતી એમ નહિં પણ તે બ્રાહ્મણોમાં મંત્ર મળ્યો હતો. તે મંત્ર એકવીસ દિવસ જપવાથી સરસ્વતી દેવી એકવીસમા દિવસે મધ્ય રાત્રિએ ચંદ્રપણ વિસ્તરેલી હતી. બ્રાહ્મણોમાં તેના ગ્રંથો બાલ બિંબમાંથી નીકળી તેની પાસે પ્રત્યક્ષ થઈ, અને ભારત તથા કવિકલ્પલતા વિશેષ પ્રખ્યાત હતા. તેના તેને વરદાન આપ્યું કે તું એક સિદ્ધ કવિ થઈશ અને હાલમાં ઉપલબ્ધ થતા બીજા ગ્રંથોમાં છન્દરત્નાવલી, સ્વાદિશબ્દસમુચ્ચય અને પદ્માનંદકાવ્ય મુખ્ય છે. બધા રાજાઓ તને માન આપશે. તેજ પ્રબંધકોશ, ઉપર જણાવેલું પઘાનંદ કાવ્ય એ પાટણના એક તને વિસલદેવના દરબારમાં પ્રવેશ તથા તેની મારકત વાયડા વાણુયા નામે કેષ્ટાગારિક પદ્યની વિનતિથી તેના ગુરે આરિસિંહને પ્રવેશ કેમ થયો તેનું વર્ણન રચવામાં આવ્યું હતું. એ કાવ્યનું બીજું નામ કરે છે. પ્રબંધચિંતામણિ જણાવે છે કે અમરચંદ્ર જિનેન્દ્રચરિત્ર પણ કહેવાય છે કારણ કે તેની અંદર વસ્તુપાલના વખતમાં ધોલકાના દરબારમાં પ્રવેશ કર્યો તીર્થકરોનાં જીવનચરિત્રો આપેલાં છે. પ્રબંધકોશમાં હતા અને ત્યાં શક્તિશાલી તથા કીર્તિવંત કવિ તરીકે તેના બીજા બે ગ્રંથોનાં નામ પણ આપેલાં છે તે સન્માનિત હતા. અમરચંદ્ર પિતે અરિસિંહના શિષ્ય સુક્તાવલી તથા કલાકલાપ નામનાં છે. તેણે બાલભા હતા એવું પિતાના પ્રસિદ્ધ એક પણ ગ્રંથમાં જણારતમાં એક જગ્યાએ વેણી-અંબોડાનું વર્ણન કરતાં વતા નથી, પણ પુસ્તક ઉપરથી એટલું જણાય છે કે તેઓ અરિસિંહ અને તેની કવિતાને બહુજ માન२ अतिविपुलं कुचयुगलं रहसि करैरामृशन्मुहुर्लक्ष्म्याः । દષ્ટિથી જોતા હતા, અરિસિંહદ્વારા અમરચંદ્રને तदपहृतं निजहृदयं जयति हरिमंगयमाण इव ॥ સિદ્ધ સારસ્વત મંત્ર મળવાની બીના તથા વિશલદેવના मध्येन तस्या विजितः कृशांग्याः पंचानन काननबद्धवासः। દરબારમાં અરિસિંહને અમરચંદ્રધારા થયેલ પ્રવેશ તાઃસ્તનર્તમ તરીવિચૈત્ર મ નાનાં યુવતો મિત્તા એ બંને બાબતો સત્ય હોય એ બહુ વિચારણીય મિથોટુ ઢોળવંમ મયમનો વિશ્વ- છે. પણ એક વસ્તુ સ્પષ્ટ છે કે વિસલદેવના દર વિશ્વનેતા . બારમાં બન્ને જણ અરિસિંહ અને અમરકવિ તરીકે મ રિમર વેચવાબઃ કૃginશ્રમમિવ વિસા નામાંકિત દરજજો ભોગવતા હતા. જેમાં સુકૃતસંકીર્તનમાં વ્યરાજિર્ન વ્યfm . અમરચંદ્ર ચાર લોકો રસ્યા છે તેવી જ રીતે અમન્તિાગમ વૈવાચા થમમિતારચન્તરાય મસ્સા રચંદ્રની કવિકલ્પલતામાં કેટલાંક સૂત્રો અરિસિંહે અને કુતીયો રીય મત ફિવર શિવાવતેશ્વ: શ્રયન્તો કેટલાંક સૂત્રો અમારે બનાવ્યાં છે.* કવિકલ્પલતામાં इत्थं त्वद वैरिनारी गिरिषु नरपते । जंबुलुम्बी कदम्ब- ४ सारस्वतामृत महार्णव पूर्णिमेन्दोऽर्मत्वाऽरिसिंहसुकवेः भ्रांत्या भर्तुर्बुभुक्षोः कथयति पुरतश्चेष्टितं षट्पदानाम् ॥ તારા – જલવણની દુકુળવણી. વિશ્વ તિમલ્મi = શિનિ વ્યારા ३ पद्मनाभ्यार्थितः स श्री जिनेन्द्रचरिताह्वयम् । त्वरित काव्यकृतेऽत्र सूत्रं ॥ बाक्सहायो महाकाव्यं निर्ममे निर्ममेश्वरः॥ पद्मानंद १-४३. --વ્યવ૫તી વૃત્તિ ૧-૧.
SR No.536287
Book TitleJain Yug 1984
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1984
Total Pages622
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy